Health Tips : વરસાદની ઋતુમાં ભૂલથી પણ ના ખાતા આ કઠોળ નહીંતર પેટના રોગની સમસ્યામાં થશે વધારો ! જાણો

વરસાદની ઋતુ આવતાની સાથે જ પેટ સંબંધિત સમસ્યાઓ વધવા લાગે છે. કારણ કે આ ઋતુમાં આપણા શરીરની પાચન શક્તિ નબળી પડી જાય છે. આયુર્વેદ અનુસાર, ચોમાસાની ઋતુમાં વાત અને કફનું અસંતુલન રહે છે, જેના કારણે ગેસ, અપચો અને પેટમાં ભારેપણું જેવી સમસ્યાઓ સામાન્ય બની જાય છે. આવી સ્થિતિમાં, આહાર પર ખાસ ધ્યાન આપવું અને યોગ્ય ખોરાક પસંદ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે,

| Updated on: Jun 19, 2025 | 2:55 PM
4 / 6
ચોમાસાની ઋતુમાં રાજમાં અને અડદની દાળ સિવાય ચણાનું સેવન પણ ટાળવું જોઈએ. ચણાની દાળનું સેવન કરવાથી અપચો અને પેટમાં સોજાની સમસ્યા વધારી શકે છે.

ચોમાસાની ઋતુમાં રાજમાં અને અડદની દાળ સિવાય ચણાનું સેવન પણ ટાળવું જોઈએ. ચણાની દાળનું સેવન કરવાથી અપચો અને પેટમાં સોજાની સમસ્યા વધારી શકે છે.

5 / 6
જ્યારે પણ કઠોળનું સેવન કરો છો ત્યારે તેને ઉકાળતા વખતે જે સફેદ ફીણ આવે છે તેને દૂર કરો. આ ફીણ અપચો અને ગેસનું કારણ બની શકે છે.

જ્યારે પણ કઠોળનું સેવન કરો છો ત્યારે તેને ઉકાળતા વખતે જે સફેદ ફીણ આવે છે તેને દૂર કરો. આ ફીણ અપચો અને ગેસનું કારણ બની શકે છે.

6 / 6
આ ઉપરાંત દાળમાં હળદર, હિંગ, જીરું અને આદુ જેવા મસાલા ઉમેરો, જેનાથી તે પચવામાં સરળતા રહે છે.(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

આ ઉપરાંત દાળમાં હળદર, હિંગ, જીરું અને આદુ જેવા મસાલા ઉમેરો, જેનાથી તે પચવામાં સરળતા રહે છે.(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)