દરરોજ દૂધમાં આ ઝાડના પાંદડાનો પાઉડર એક ચમચી ભેળવીને પીઓ, સાંધાના દુખાવો જડમૂળથી દૂર થશે અને વજન ઝડપથી ઘટશે

આયુર્વેદમાં સરગવાને ઔષધીય ગુણોથી ભરપૂર કહેવામાં આવે છે દૂધમાં સરગવાનો પાવડર ઉમેરીને પીવાથી અનેક સ્વાસ્થ્ય લાભો મળે છે. તે હાડકાંને મજબૂત બનાવે છે, વજન ઘટાડવામાં મદદ કરે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે પણ તે ફાયદાકારક છે. સરગવામાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. દરરોજ સાંજે એક ગ્લાસ દૂધમાં એક ચમચી સરગવાનો પાવડર મિક્ષ કરી પીવાથી શ્રેષ્ઠ પરિણામ મળે છે.

| Updated on: Feb 19, 2025 | 2:14 PM
4 / 7
વજન ઘટાડવામાં ફાયદાકારક : જો તમે વજન ઘટાડવા માંગો છો તો તમે સરગવાના પાવડરનું સેવન કરી શકો છો. આ પાવડરમાં ફાઇબરની માત્રા વધુ હોય છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે (Moringa Powder for Weight Loss). વજન ઘટાડવા માટે તમે આ પાવડરને દરરોજ દૂધ સાથે લઈ શકો છો. જો તમે દરરોજ દૂધ સાથે સરગવાના પાવડરનું સેવન કરો છો તો તે વજન ઘટાડવામાં મદદ કરશે.

વજન ઘટાડવામાં ફાયદાકારક : જો તમે વજન ઘટાડવા માંગો છો તો તમે સરગવાના પાવડરનું સેવન કરી શકો છો. આ પાવડરમાં ફાઇબરની માત્રા વધુ હોય છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે (Moringa Powder for Weight Loss). વજન ઘટાડવા માટે તમે આ પાવડરને દરરોજ દૂધ સાથે લઈ શકો છો. જો તમે દરરોજ દૂધ સાથે સરગવાના પાવડરનું સેવન કરો છો તો તે વજન ઘટાડવામાં મદદ કરશે.

5 / 7
ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક : જો તમે ડાયાબિટીસના દર્દી છો, તો સરગવાનો પાવડર લેવો તમારા માટે ફાયદાકારક બની શકે છે. સરગવાનો પાવડર બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તમે દરરોજ સવારે કે સાંજે દૂધ સાથે સરગવાનો પાવડર લઈ શકો છો. આ ઉપરાંત, સરગવાના પાવડરને હુંફાળા પાણી સાથે પણ સેવન કરી શકાય છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક : જો તમે ડાયાબિટીસના દર્દી છો, તો સરગવાનો પાવડર લેવો તમારા માટે ફાયદાકારક બની શકે છે. સરગવાનો પાવડર બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તમે દરરોજ સવારે કે સાંજે દૂધ સાથે સરગવાનો પાવડર લઈ શકો છો. આ ઉપરાંત, સરગવાના પાવડરને હુંફાળા પાણી સાથે પણ સેવન કરી શકાય છે.

6 / 7
રોગપ્રતિકારક શક્તિ વધારો : જો તમે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવા માંગતા હો તો તમે તમારા ખોરાકમાં સરગવાનો પાવડરનો સમાવેશ કરી શકો છો. સરગવાનો પાવડર વિટામિન અને ખનિજો (minerals)થી ભરપૂર હોય છે. આ પાવડરનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. સરગવાનો પાવડર ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધારો થાઈ છે, તમે દરરોજ દૂધ સાથે સરગવાના પાવડરનું સેવન કરી શકો છો.

રોગપ્રતિકારક શક્તિ વધારો : જો તમે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવા માંગતા હો તો તમે તમારા ખોરાકમાં સરગવાનો પાવડરનો સમાવેશ કરી શકો છો. સરગવાનો પાવડર વિટામિન અને ખનિજો (minerals)થી ભરપૂર હોય છે. આ પાવડરનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. સરગવાનો પાવડર ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધારો થાઈ છે, તમે દરરોજ દૂધ સાથે સરગવાના પાવડરનું સેવન કરી શકો છો.

7 / 7
દૂધ સાથે સરગવાનો પાવડર કેવી રીતે પીવો? : તમે દૂધ સાથે સરગવાના પાવડરનું સેવન કરી શકો છો. આ માટે એક ગ્લાસ દૂધ લો. તેમાં એક ચમચી સરગવાનો પાવડર ઉમેરો પછી તેનું મિક્સ કરી આ દૂધ પી લો. તમે સાંજે કે રાત્રે સરગવાનું દૂધ સેવન કરી શકો છો. થોડા દિવસ સુધી દરરોજ આ દૂધ પીવાથી ઘણી સમસ્યાઓ દૂર થાય છે. ( નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે. ) ( Credits: Getty Images & freepix )

દૂધ સાથે સરગવાનો પાવડર કેવી રીતે પીવો? : તમે દૂધ સાથે સરગવાના પાવડરનું સેવન કરી શકો છો. આ માટે એક ગ્લાસ દૂધ લો. તેમાં એક ચમચી સરગવાનો પાવડર ઉમેરો પછી તેનું મિક્સ કરી આ દૂધ પી લો. તમે સાંજે કે રાત્રે સરગવાનું દૂધ સેવન કરી શકો છો. થોડા દિવસ સુધી દરરોજ આ દૂધ પીવાથી ઘણી સમસ્યાઓ દૂર થાય છે. ( નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે. ) ( Credits: Getty Images & freepix )

Published On - 11:03 am, Wed, 12 February 25