હવે રાહત મળશે! હેલ્થ અને લાઇફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમને લઈને આવ્યા મોટા સમાચાર, GST 2.0 માં થશે આ ફેરફારો

GST 2.O હેઠળ, સરકાર હવે હેલ્થ અને લાઇફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પર 'GST' નાબૂદ કરવાની તૈયારી કરી રહી છે. જણાવી દઈએ કે, આનાથી લોકોને ઘણો ફાયદો થઈ શકે છે.

| Updated on: Aug 27, 2025 | 9:09 PM
4 / 5
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, GSTમાં નવા ફેરફારોથી સામાન્ય ગ્રાહકોને રાહત મળશે અને ખર્ચ કરવાની ક્ષમતા વધશે. આ સાથે, ઘરેલુ ઉત્પાદનોને પણ પ્રોત્સાહન મળશે અને નાના વેપારીઓને પણ નવા GST સુધારાનો લાભ મળશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, GSTમાં નવા ફેરફારોથી સામાન્ય ગ્રાહકોને રાહત મળશે અને ખર્ચ કરવાની ક્ષમતા વધશે. આ સાથે, ઘરેલુ ઉત્પાદનોને પણ પ્રોત્સાહન મળશે અને નાના વેપારીઓને પણ નવા GST સુધારાનો લાભ મળશે.

5 / 5
નાણામંત્રી નિર્મલા સીતારમણે એ પણ કહ્યું કે, નવા GST સુધારાથી ટેક્સ સ્લેબને સમજવામાં સરળતા રહેશે. આનાથી વ્યવસાયમાં વિવાદો ઓછા થશે અને ઉદ્યોગોને ફાયદો થશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે એ પણ કહ્યું કે, નવા GST સુધારાથી ટેક્સ સ્લેબને સમજવામાં સરળતા રહેશે. આનાથી વ્યવસાયમાં વિવાદો ઓછા થશે અને ઉદ્યોગોને ફાયદો થશે.