Women’s health : શું તમે જાણો છો કે ઓવ્યુલેશન દરમિયાન તમારા શરીરમાં ખરેખર શું થાય છે? જાણો

ગર્ભધારણ કરવા માટે કોઈપણ મહિલા માટે નિયમિત પીરિયડ્સ સાઈકલ હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. મહિલાની ઓવ્યુલેશન સાઈકલનું સૌથી મહત્વની પાસું ઓવ્યુલેશન હોય છે. જો તમે પ્રેગ્નન્સીનો પ્લાન કરી રહ્યા છો. તો આ વાતનું ધ્યાન રાખવું ખુબ જરુરી છે. કારણ કે, આ સમયે મહિલાઓને પ્રેગ્નન્સી રહેવાની શક્યતા સૌથી વધારે રહે છે. આ એ સમય હોય છે જ્યારે મહિલાની ઓવરીમાંથી એક ઈંડુ રિલીઝ થાય છે.

| Updated on: Dec 02, 2025 | 6:47 AM
4 / 7
આ સમય પર વજાઈનલ ડિસ્ચાર્જ પણ વધારે થઈ શકે છે. આ ડિસ્ચાર્જ એકદમ ક્લિયર હોય છે. આને પણ ફર્ટાઈલ દિવસનો એક સંકેત માનવામાં આવે છે. કેટલીક મહિલાઓને પીરિયડ્સથી પહેલા બ્રેસ્ટ ટેડરનેસ હોય છે.

આ સમય પર વજાઈનલ ડિસ્ચાર્જ પણ વધારે થઈ શકે છે. આ ડિસ્ચાર્જ એકદમ ક્લિયર હોય છે. આને પણ ફર્ટાઈલ દિવસનો એક સંકેત માનવામાં આવે છે. કેટલીક મહિલાઓને પીરિયડ્સથી પહેલા બ્રેસ્ટ ટેડરનેસ હોય છે.

5 / 7
 કેટલીક મહિલાઓને ઓવ્યુલેશનની આસપાસ બ્રેસ્ટમાં સોજો આવવો કે પછી દુખાવો પણ થાય છે. આ  1-2 દિવસમાં યોગ્ય થઈ જાય છે.જે પ્રોજેસ્ટેરોન હોર્મોન વધવાનું કારણ હોય છે.

કેટલીક મહિલાઓને ઓવ્યુલેશનની આસપાસ બ્રેસ્ટમાં સોજો આવવો કે પછી દુખાવો પણ થાય છે. આ 1-2 દિવસમાં યોગ્ય થઈ જાય છે.જે પ્રોજેસ્ટેરોન હોર્મોન વધવાનું કારણ હોય છે.

6 / 7
 પ્રેગ્નન્સીનો પ્લાન કરતી સ્ત્રીઓ માટે આ દિવસો ઓળખવા ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે.ઓવ્યુલેશન સમયે મહિલાઓના શરીરમાં અનેક ફેરફાર થાય છે. જેને સમજવા ખુબ જરુરી છે.

પ્રેગ્નન્સીનો પ્લાન કરતી સ્ત્રીઓ માટે આ દિવસો ઓળખવા ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે.ઓવ્યુલેશન સમયે મહિલાઓના શરીરમાં અનેક ફેરફાર થાય છે. જેને સમજવા ખુબ જરુરી છે.

7 / 7
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)