Breaking News : ડૉ. કે.એલ.એન. રાવને બનાવાયા ગુજરાતના ઇન્ચાર્જ DGP, વિકાસ સહાય થયા નિવૃત્ત

ગુજરાતના DGP વિકાસ સહાયની નિવૃત્તિ બાદ, ડૉ. કે.એલ.એન. રાવને રાજ્યના ઈન્ચાર્જ DGP બનાવાયા છે. હાલ તેઓ CID ક્રાઈમના વડા છે અને 1992 બેચના IPS અધિકારી છે. નિવૃત્તિને 22 મહિના બાકી છે ત્યારે તેમને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઈ છે.

| Updated on: Dec 31, 2025 | 10:18 PM
4 / 5
આ નિમણૂક માટે રાજ્ય સરકાર દ્વારા વરિષ્ઠ IPS અધિકારીઓની એક પેનલ તૈયાર કરવામાં આવી હતી, જે મંજૂરી માટે કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે તેવી ચર્ચાઓ થઈ રહી છે. CID ક્રાઈમના વડા ડૉ. કે.એલ.એન.

આ નિમણૂક માટે રાજ્ય સરકાર દ્વારા વરિષ્ઠ IPS અધિકારીઓની એક પેનલ તૈયાર કરવામાં આવી હતી, જે મંજૂરી માટે કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે તેવી ચર્ચાઓ થઈ રહી છે. CID ક્રાઈમના વડા ડૉ. કે.એલ.એન.

5 / 5
ડો.કે.એલ.એન. રાવ 1992 બેચના બાહોશ IPS અધિકારી છે. મહત્વનું છે કે ચર્ચામાં પણ તેઓ સૌથી આગળ હોવાનું માનવામાં આવતું હતું. ડૉ. રાવ પોલીસ વિભાગમાં લાંબો કાર્યકાળ ધરાવે છે.

ડો.કે.એલ.એન. રાવ 1992 બેચના બાહોશ IPS અધિકારી છે. મહત્વનું છે કે ચર્ચામાં પણ તેઓ સૌથી આગળ હોવાનું માનવામાં આવતું હતું. ડૉ. રાવ પોલીસ વિભાગમાં લાંબો કાર્યકાળ ધરાવે છે.

Published On - 8:58 pm, Wed, 31 December 25