Plant In Pot : ઘરે ઉગાડો ઘઉંના જવારા, અનેક રોગો સામે કરશે રક્ષણ, જુઓ તસવીરો

|

Oct 18, 2024 | 3:46 PM

વર્તમાન સમયમાં મોટાભાગના લોકોને કિચન ગાર્ડન કરવામાં છોડ ઉગાડવાનો શોખ હોય છે. ત્યારે આપણે કિચન ગાર્ડનમાં ફળ, ફૂલ, કઠોળ અને અનાજ પણ ઉગાડી શકો છો. આજે આપણે જોઈશું કે ઘરે સરળતાથી ઘઉંના જ્વારા કેવી રીતે ઉગાડી શકાય તે જાણીશું.

1 / 5
ઘઉંના જ્વારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ઘઉંના જ્વારાનું સેવન કરવાથી પાચન સબંધિત સમસ્યામાં રાહત મળે છે. તો આજે પણ ઘરે કેવી રીતે વીટ ગ્રાસ ઉગાડી શકાય તે જાણીશું.

ઘઉંના જ્વારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ઘઉંના જ્વારાનું સેવન કરવાથી પાચન સબંધિત સમસ્યામાં રાહત મળે છે. તો આજે પણ ઘરે કેવી રીતે વીટ ગ્રાસ ઉગાડી શકાય તે જાણીશું.

2 / 5
ઘરે ઘઉંના જ્વારા ઉગાડવા માટે સૌથી પહેલા ઘઉંને એક દિવસ પલાળી દો. ત્યારબાદ એક છિદ્ર વાળુ કૂંડુ લો. તેમાં સારી ગુણવત્તાવાળી માટીમાં છાણિયું ખાતર ઉમેરી બરાબર મિક્સ કરો.

ઘરે ઘઉંના જ્વારા ઉગાડવા માટે સૌથી પહેલા ઘઉંને એક દિવસ પલાળી દો. ત્યારબાદ એક છિદ્ર વાળુ કૂંડુ લો. તેમાં સારી ગુણવત્તાવાળી માટીમાં છાણિયું ખાતર ઉમેરી બરાબર મિક્સ કરો.

3 / 5
હવે કૂંડામાં છુટા છવાયા ઘઉં મુકી તેના પર માટી નાખી તેના પર પાણી નાખો. આ છોડના કૂંડાને સૂર્યપ્રકાશ મળે તેવી જગ્યાએ રાખો જેથી છોડ ઝડપથી વિકાસ થાય છે.

હવે કૂંડામાં છુટા છવાયા ઘઉં મુકી તેના પર માટી નાખી તેના પર પાણી નાખો. આ છોડના કૂંડાને સૂર્યપ્રકાશ મળે તેવી જગ્યાએ રાખો જેથી છોડ ઝડપથી વિકાસ થાય છે.

4 / 5
છોડને પાણી વધારે પીવડાવવાનું ટાળો. નહીંતર છોડના મૂળમાં પાણી ભરાઈ જવાથી છોડ સૂકાઈ જાય છે. તેમજ સમય સમય પર નીંદણ કરતા રહેવુ જોઈએ.

છોડને પાણી વધારે પીવડાવવાનું ટાળો. નહીંતર છોડના મૂળમાં પાણી ભરાઈ જવાથી છોડ સૂકાઈ જાય છે. તેમજ સમય સમય પર નીંદણ કરતા રહેવુ જોઈએ.

5 / 5
છોડમાં રોગ ન થાય તે માટે તેમાં જંતુનાશક દવાનો છંટકાવ કરો અથવા લીમડાના તેલનો પણ છંટકાવ કરી શકો છે. (આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી ) ( Pic - Freepik )

છોડમાં રોગ ન થાય તે માટે તેમાં જંતુનાશક દવાનો છંટકાવ કરો અથવા લીમડાના તેલનો પણ છંટકાવ કરી શકો છે. (આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી ) ( Pic - Freepik )

Next Photo Gallery