ગીર સોમનાથ: વેરાવળની ચોપાટી પર આયોજિત પર્યટન પર્વમાં સજી સંગીત સંધ્યા, ઓસમાણ મીરે સોમનાથવાસીઓને કર્યા રસતરબોળ- Photos

ગીર સોમનાથના વેરાવળની ચોપાટી આજે સંગીતમય બની હતી. રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વેરાવળ ચોપાટી પર પર્યટન પર્વનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા ઓસમાણ મીર અને આમીપર મીરની જુગલબંધીએ સહુને મંત્રમુગ્ધ કર્યા હતા.

| Edited By: | Updated on: Feb 20, 2024 | 11:40 PM
4 / 6
ઓસમાણ મીર તથા આમીર મીરની જુગલબંધીને વેરાવળવાસીઓએ મનભરી માણી હતી

ઓસમાણ મીર તથા આમીર મીરની જુગલબંધીને વેરાવળવાસીઓએ મનભરી માણી હતી

5 / 6
 જિલ્લા કલેક્ટર ડી.ડી.જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, અને આગેવાનો તેમજ ગીર સોમનાથની સ્થાનિક જનતા ઉપસ્થિત રહી હતી.

જિલ્લા કલેક્ટર ડી.ડી.જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, અને આગેવાનો તેમજ ગીર સોમનાથની સ્થાનિક જનતા ઉપસ્થિત રહી હતી.

6 / 6
મોટી સંખ્યામાં વેરાવળની જનતા આ પર્યટન પર્વમાં પહોંચી હતી અને આ સંગીત સંધ્યાને માણી હતી.  Input Credit- Yogesh Joshi- Gir Somnath

મોટી સંખ્યામાં વેરાવળની જનતા આ પર્યટન પર્વમાં પહોંચી હતી અને આ સંગીત સંધ્યાને માણી હતી. Input Credit- Yogesh Joshi- Gir Somnath