Get Rid of Lizard : ઘરમાં આ પાણી છાંટી દો, ગરોળી, વંદો કે કીડી થશે છૂમંતર, જાણો

ઘરમાંથી વંદો અને ગરોળી કેવી રીતે દૂર કરવી? આવો વિચાર દરેકને આવતો હોય છે. જો તમે તમારા ઘરના ફ્લોર પર ગરોળી, વંદો, કીડીઓ અથવા જંતુઓ ફરતા જુઓ છો, તો તમારે હવે ચિંતા કરવાની જરુંર નથી.

| Updated on: Jun 04, 2025 | 4:18 PM
4 / 5
આ ઉપરાંત, જો દિવાલો પર ગરોળી અને જંતુઓ દેખાય, તો લીમડાનું તેલ, કપૂર પાવડર અને કાળા મરી એક ગ્લાસ પાણીમાં મિક્સ કરો અને...આ ત્રણેયનું તૈયાર મિશ્રણ સ્પ્રે બોટલમાં ભરો. હવે આ મિશ્રણને દિવાલો પર સ્પ્રે કરો. આમ કરવાથી ગરોળી, વંદો, કીડીઓ અને અન્ય જંતુઓ ભાગી જશે.

આ ઉપરાંત, જો દિવાલો પર ગરોળી અને જંતુઓ દેખાય, તો લીમડાનું તેલ, કપૂર પાવડર અને કાળા મરી એક ગ્લાસ પાણીમાં મિક્સ કરો અને...આ ત્રણેયનું તૈયાર મિશ્રણ સ્પ્રે બોટલમાં ભરો. હવે આ મિશ્રણને દિવાલો પર સ્પ્રે કરો. આમ કરવાથી ગરોળી, વંદો, કીડીઓ અને અન્ય જંતુઓ ભાગી જશે.

5 / 5
તમને જણાવી દઈએ કે કોફી અને તમાકુની ગોળીઓ ગરોળીથી છુટકારો મેળવવામાં મદદરૂપ થાય છે. આવી સ્થિતિમાં, પાણી અથવા ઘીમાં બંનેનો પાવડર ઉમેરીને ગોળીઓ બનાવો. હવે તેને ઘરના દરેક ખૂણામાં રાખો. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે.) (All Image - Canva)

તમને જણાવી દઈએ કે કોફી અને તમાકુની ગોળીઓ ગરોળીથી છુટકારો મેળવવામાં મદદરૂપ થાય છે. આવી સ્થિતિમાં, પાણી અથવા ઘીમાં બંનેનો પાવડર ઉમેરીને ગોળીઓ બનાવો. હવે તેને ઘરના દરેક ખૂણામાં રાખો. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે.) (All Image - Canva)