પીએમ મોદીના ધર્મસ્થાનોની સફાઈના આહ્વાનને અનુસરતા કુંવરજી બાવળિયાએ સોમનાથ મંદિરમાં રામ મંદિરની કરી સફાઈ- જુઓ તસ્વીરો

ગુજરાત સરકારના પાણી પૂરવઠા વિભાગના રાજ્યમંત્રી કુંવરજી બાવળિયાએ પીએમ મોદીના રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા ધર્મસ્થાનોની સફાઈના અભિયાનના આહ્વાનને અનુસરતા સોમનાથમાં રામ મંદિરની સફાઈ કરી. જેમા તેમણે કૃષ્ણની પ્રતિમાની સફાઈ કરી હતી. તેમજ રામ મંદિર પરિસરમાં સફાઈ કરી હતી.

| Edited By: | Updated on: Jan 15, 2024 | 7:14 PM
4 / 6
કુંવરજી બાવળિયાએ સ્વચ્છતાની ટેવ જીવનમાં કાયમી અપનાવવા અપીલ કરી હતી. આ તકે મંત્રીએ પ્રથમ જ્યોતિર્લિંગ મહાદેવને શિશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી.

કુંવરજી બાવળિયાએ સ્વચ્છતાની ટેવ જીવનમાં કાયમી અપનાવવા અપીલ કરી હતી. આ તકે મંત્રીએ પ્રથમ જ્યોતિર્લિંગ મહાદેવને શિશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી.

5 / 6
કુંવરજી બાવળિયાએ શ્રી રામ મંદિરે રામનામ લેખનમાં પણ તેમનું યોગદાન આપ્યુ હતુ.

કુંવરજી બાવળિયાએ શ્રી રામ મંદિરે રામનામ લેખનમાં પણ તેમનું યોગદાન આપ્યુ હતુ.

6 / 6
પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાની સોમનાથ મુલાકાત દરમિયાન સાંસદ રાજેશભાઈ ચુડાસમા પણ સ્વચ્છતા અભીયાનમાં જોડાયા હતા. Input Credit- Yogesh Joshi- Gir Somnath

પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાની સોમનાથ મુલાકાત દરમિયાન સાંસદ રાજેશભાઈ ચુડાસમા પણ સ્વચ્છતા અભીયાનમાં જોડાયા હતા. Input Credit- Yogesh Joshi- Gir Somnath

Published On - 7:13 pm, Mon, 15 January 24