
કુંવરજી બાવળિયાએ સ્વચ્છતાની ટેવ જીવનમાં કાયમી અપનાવવા અપીલ કરી હતી. આ તકે મંત્રીએ પ્રથમ જ્યોતિર્લિંગ મહાદેવને શિશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી.

કુંવરજી બાવળિયાએ શ્રી રામ મંદિરે રામનામ લેખનમાં પણ તેમનું યોગદાન આપ્યુ હતુ.

પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાની સોમનાથ મુલાકાત દરમિયાન સાંસદ રાજેશભાઈ ચુડાસમા પણ સ્વચ્છતા અભીયાનમાં જોડાયા હતા. Input Credit- Yogesh Joshi- Gir Somnath
Published On - 7:13 pm, Mon, 15 January 24