
લીમડાના પાન પાચનતંત્રને મજબુત કરે છે. સાથે જ કબ્જ, ગેસ અને બ્લોટિંગ ડેવી સમસ્યાઓમાંથી પણ મુક્તિ આપવામાં મદદરૂપ થાય છે.

લીમ઼ડાના પાન લીવરને સ્વસ્થ રાખવાની સાથે ઓક્સિડેટિવ સ્ટ્રેસને બચાવવામાં મદદ કરી શકે છે. ખાલી પેટ લીમડાના પાન ખાાવાથી લોહી શુદ્ધ કરવામાં પણ મદદ મળી શકે છે.

Disclaimer અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય જ્ઞાન આધારીત છે. વધુ જાણકારી માટે કોઈ વિશેષજ્ઞ કે તમારા તબીબ સાથે પરામર્શ કરો
Published On - 1:45 pm, Sat, 29 November 25