ઈંડા વેજ છે કે નોનવેજ? શાકાહારી લોકોએ એગ્સ ખાવા જોઈએ કે ન ખાવા જોઈએ- વાંચો

ઘણા લોકોને આ પ્રશ્ન ઘણો મૂંજવે છે કે ઈંડા શાકાહારમાં આવે છે કે નોનવેજમાં આવે છે. અનેક લોકોના મનમાં ઈંડાને લઈને ઘણા ભ્રમ રહેલા હોય છે. આજે આ વાંચ્યા પછી એ તમારા દરેક ભ્રમ દૂર થઈ જશો. તો જાણો ઈંડા વેજ છે કે નોનવેજ

| Updated on: Nov 21, 2025 | 9:34 PM
4 / 6
જે ચીજ બીજમાંથી  ઉત્પન્ન થાય છે તે શાકાહારી હોય છે અને જે વસ્તુ વનસ્પતિના બીજમાંથી નથી હોતી તે સંપૂર્ણપણે માંસાહારી છે.

જે ચીજ બીજમાંથી ઉત્પન્ન થાય છે તે શાકાહારી હોય છે અને જે વસ્તુ વનસ્પતિના બીજમાંથી નથી હોતી તે સંપૂર્ણપણે માંસાહારી છે.

5 / 6
 ઈંડાની અંદર જરદીમાં ભૃણ વિકસીત થાય છે. આથી તેને નોનવેજની  શ્રેણીમાં મૂકવામાં આવે છે.

ઈંડાની અંદર જરદીમાં ભૃણ વિકસીત થાય છે. આથી તેને નોનવેજની શ્રેણીમાં મૂકવામાં આવે છે.

6 / 6
આથી, શાકાહારી લોકોએ ઈંડુ ખાવાનું ટાળવુ જોઈએ જ્યારે માંસાહારી લોકો ઈંડા ખાઈ શકે છે.

આથી, શાકાહારી લોકોએ ઈંડુ ખાવાનું ટાળવુ જોઈએ જ્યારે માંસાહારી લોકો ઈંડા ખાઈ શકે છે.