
વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ઈંડું એક પ્રજનન ઉત્પાદન છે, જે આપણને મરઘીમાંથી મળે છે.

ઈંડું એક જીવંત પ્રાણીમાંથી ઉત્પન્ન થાય છે, તેથી તેને નોનવેજની શ્રેણીમાં મૂકવામાં આવે છે. જે ચીજ બીજમાંથી ઉત્પન્ન થાય છે તે શાકાહારી હોય છે અને જે વસ્તુ વનસ્પતિના બીજમાંથી નથી હોતી તે સંપૂર્ણપણે માંસાહારી છે.

પરંતુ કેટલાક આરોગ્ય નિષ્ણાતો ઈંડાને શાકાહારી ખોરાકના વિકલ્પોમાં સામેલ કરે છે. તો બીજી તરફ, ભારતીય ધાર્મિક માન્યતાઓ પણ ઈંડું ખાવાને માંસાહારી માને છે.

જે ચીજ બીજમાંથી ઉત્પન્ન થાય છે તે શાકાહારી હોય છે અને જે વસ્તુ વનસ્પતિના બીજમાંથી નથી હોતી તે સંપૂર્ણપણે માંસાહારી છે.

ઈંડાની અંદર જરદીમાં ભૃણ વિકસીત થાય છે. આથી તેને નોનવેજની શ્રેણીમાં મૂકવામાં આવે છે.

આથી, શાકાહારી લોકોએ ઈંડુ ખાવાનું ટાળવુ જોઈએ જ્યારે માંસાહારી લોકો ઈંડા ખાઈ શકે છે.