Javantri Benifit : જાયફળની બહેન ગણાય છે જાવંત્રી, જેને ખાવાથી અનેક રોગો સામે મળે છે રક્ષણ, જુઓ તસવીરો

ભારતીય વાનગીઓ બનાવવામાં અનેક મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે જાવંત્રીનો ઉપયોગ પણ અનેક વાનગીઓ બનાવવામાં કરવામાં આવે છે. તો આજે આપણે જોઈશું કે જાવંત્રીનું સેવન કરવાથી શું ફાયદો થાય છે.

| Updated on: Nov 10, 2024 | 9:22 AM
4 / 6
ભૂખ ઓછી લાગતી હોય ત્યારે પણ જાવંત્રીનું સેવન કરવાથી ભૂખ વધારી શકે છે. લિવર માટે પણ જાવંત્રીનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે.

ભૂખ ઓછી લાગતી હોય ત્યારે પણ જાવંત્રીનું સેવન કરવાથી ભૂખ વધારી શકે છે. લિવર માટે પણ જાવંત્રીનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે.

5 / 6
દરેક વ્યક્તિને સુંદર અને ચમકતી ત્વચા જોઈએ છે. આવી સ્થિતિમાં ઘરેલું ઉપચાર એક સારો વિકલ્પ છે. જાવંત્રીમાં રહેલું મૈક્લિગ્નન ત્વચાને સૂર્યના હાનિકારક કિરણોથી થતા નુકસાનથી બચાવી શકે છે.

દરેક વ્યક્તિને સુંદર અને ચમકતી ત્વચા જોઈએ છે. આવી સ્થિતિમાં ઘરેલું ઉપચાર એક સારો વિકલ્પ છે. જાવંત્રીમાં રહેલું મૈક્લિગ્નન ત્વચાને સૂર્યના હાનિકારક કિરણોથી થતા નુકસાનથી બચાવી શકે છે.

6 / 6
નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.( All Pic - Getty image)

નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.( All Pic - Getty image)

Published On - 9:19 am, Sun, 10 November 24