રાજકોટમાં માત્ર 13 લાખ રુપિયામાં ખરીદી શકશો વિશાળ ઘર, જલદીથી જાણી લો ઘર ખરીદીની છેલ્લી તારીખ

ગુજરાતના રાજકોટમાં rajkot nagarik sahakari bank દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે. રાજકોટમાં આવેલી સ્થાવર મિલકત એટલે વિશાળ ઘરના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે.

| Updated on: Mar 11, 2024 | 8:42 AM
4 / 6
આ મિલકતનું ક્ષેત્રફળ 255.80 ચોરસ મીટર છે. 
તેની રિઝર્વ કિંમત 13,18,473 રુપિયા રાખવામાં આવી છે.

આ મિલકતનું ક્ષેત્રફળ 255.80 ચોરસ મીટર છે. તેની રિઝર્વ કિંમત 13,18,473 રુપિયા રાખવામાં આવી છે.

5 / 6
અર્નેસ્ટ મની ડિપોઝીટની રકમ 1,31,900 રુપિયા રાખવામાં આવી છે. અર્નેસ્ટ મની સબમીશનની તારીખ 22 માર્ચ 2024 શુક્રવારે સાંજે 05.00 કલાક રાખવામાં આવી છે.

અર્નેસ્ટ મની ડિપોઝીટની રકમ 1,31,900 રુપિયા રાખવામાં આવી છે. અર્નેસ્ટ મની સબમીશનની તારીખ 22 માર્ચ 2024 શુક્રવારે સાંજે 05.00 કલાક રાખવામાં આવી છે.

6 / 6
ઇ-હરાજીની તારીખ 26 માર્ચ 2024 મંગળવારે સવારે 11.00 કલાકથી સાંજે 5 કલાક સુધીની  રાખવામાં આવી છે.

ઇ-હરાજીની તારીખ 26 માર્ચ 2024 મંગળવારે સવારે 11.00 કલાકથી સાંજે 5 કલાક સુધીની રાખવામાં આવી છે.