સાબરકાંઠાના હિંમતનગરમાં 6 લાખ રુપિયામાં ખરીદી શકશો ફ્લેટ, જાણો શું છે વિગત

ગુજરાતના સાબરકાંઠાના હિંમતનગરમાં Union Bank of India દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે.સાબરકાંઠાના હિંમતનગરમાં આવેલી સ્થાવર મિલકત એટલે કે ફ્લેટના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે.

| Updated on: Mar 21, 2024 | 9:09 AM
4 / 6
આ મિલકતનું ક્ષેત્રફળ 50.18 ચોરસ મીટર છે. 

તેની રિઝર્વ કિંમત 6,75,000 રુપિયા રાખવામાં આવી છે.

આ મિલકતનું ક્ષેત્રફળ 50.18 ચોરસ મીટર છે. તેની રિઝર્વ કિંમત 6,75,000 રુપિયા રાખવામાં આવી છે.

5 / 6
અર્નેસ્ટ મની ડિપોઝીટની રકમ 67,500 રુપિયા રાખવામાં આવી છે. બીડ વૃદ્ધિની રકમ 6,750 રુપિયા
છે.

અર્નેસ્ટ મની ડિપોઝીટની રકમ 67,500 રુપિયા રાખવામાં આવી છે. બીડ વૃદ્ધિની રકમ 6,750 રુપિયા છે.

6 / 6
ઇ-હરાજીની  તારીખ27 માર્ચ 2024 બુધવારે બપોરે 12.00 કલાકથી સાંજે 5 કલાક સુધીની  રાખવામાં આવી છે.

ઇ-હરાજીની તારીખ27 માર્ચ 2024 બુધવારે બપોરે 12.00 કલાકથી સાંજે 5 કલાક સુધીની રાખવામાં આવી છે.