અમદાવાદના ઇસનપુરમાં 14.31 લાખ રુપિયામાં દુકાન ખરીદી શકશો, જાણો શું છે વિગત
ગુજરાતના અમદાવાદના ઇસનપુરમાં Union Bank of India દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે.અમદાવાદના ઇસનપુરમાં આવેલી સ્થાવર મિલકત એટલે કે દુકાનના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે.
1 / 6
ઘણી વખત એવુ થાય છે કે આપણે સારી વસ્તુ આપણી આસપાસ શોધતા હોઇએ છે પણ તે મળતુ નથી. જો કે બેંક દ્વારા થોડા થોડા સમયે કેટલીક સ્થાવર અને જંગમ મિલકતની ઇ-હરાજી કરવામાં આવતી હોય છે.
2 / 6
TV9 ગુજરાતી ડિજિટલ તમારા માટે એક એવી સિરીઝ લઇને આવ્યુ છે કે જેના દ્વારા તમે દુકાન, મકાન, ફ્લેટ, કાર જેવી તમારા જીવન જરુરિયાતની વસ્તુઓ ઓછા ભાવમાં ખરીદી શકવાની જાણકારી મેળવી શકશો.ખૂબ જ ઓછી કિંમતમાં આ વસ્તુઓ તમે આ ઇ-હરાજીમાં ભાગ લઇને મેળવી શકો છો.જાણો શું છે તેની વિગત
3 / 6
ગુજરાતના અમદાવાદના ઇસનપુરમાં Union Bank of India દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે.અમદાવાદના ઇસનપુરમાં આવેલી સ્થાવર મિલકત એટલે કે દુકાનના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે.
4 / 6
આ મિલકતનું ક્ષેત્રફળ જાહેરાતમાં આપવામાં આવ્યુ નથી.
તેની રિઝર્વ કિંમત 14,31,000 રુપિયા રાખવામાં આવી છે.
5 / 6
અર્નેસ્ટ મની ડિપોઝીટની રકમ 1,43,100 રુપિયા રાખવામાં આવી છે.બીડ વૃદ્ધિની રકમ 10,000 રુપિયા છે.
6 / 6
ઇ-હરાજીની તારીખ 16 એપ્રિલ 2024 મંગળવારે બપોરે 12.00 કલાકથી સાંજે 5 કલાક સુધીની રાખવામાં આવી છે.
Published On - 8:29 am, Fri, 29 March 24