
આ ચોર આમલાના બે વૃક્ષ હતા. પરંતુ 2020 માં એક વૃક્ષ અચાનક ધરાશાયી થયુ હતુ. હવે એકજ વૃક્ષ છે. તે વિસ્તારમાં મેટ્રો ટ્રેનની કામગીર ચાલી રહી છે. પરંતુ આ વૃક્ષને કાપવા નહીં આવે તેવી માહિતી ગાર્ડન સુપ્રિટેન્ડન ચંદ્રકાંત રાઠોડ જણાવ્યું હતું.

અડાજણના આ ગોરખ આમલાનાં વૃક્ષને ગુજરાત રાજ્યના વન વિભાગ સુરત મહાનગરપાલિકા અને અડાજણ ગામનાં રહેવાસીઓનાં પ્રયાસોનાં કારણે હેરિટેજ વૃક્ષ તરીકે સાચવવામાં આવ્યું છે.