મોબાઇલ અને કમ્પ્યુટરથી આંખોને સુરક્ષિત રાખવાની 7 સરળ ટિપ્સ તમે નહીં જાણતા હોવ

આજના વ્યસ્ત અને ટેક્નોલોજીથી ભરેલા જીવનમાં ડ્રાય આઈ સિન્ડ્રોમ એક સામાન્ય આંખની તકલીફ બની ગઈ છે. આ સ્થિતિ ત્યારે થાય છે જ્યારે આંખો પૂરતા આંસુ બનાવતી નથી અથવા બનાવેલા આંસુ ઝડપથી સુકાઈ જાય છે. જેના કારણે આંખોમાં બળતરા,સોજો અને અસ્વસ્થતા અનુભવી શકાય છે. પહેલાં આ સમસ્યા ઉંમર વધવાથી થતી માનવામાં આવતી હતી, પરંતુ હવે મોબાઈલ, લેપટોપ અને અન્ય ડિજિટલ ઉપકરણોનો વધારે ઉપયોગ તથા બદલાતી જીવનશૈલીને કારણે આ તકલીફ યુવાનોમાં પણ ઝડપથી વધી રહી છે.

| Updated on: Oct 06, 2025 | 6:56 PM
4 / 7
સૂકી આંખોથી બચવા માટે 20-20-20 નિયમ ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. આ નિયમ અનુસાર, દરેક 20 મિનિટે થોડો વિરામ લો, પછી લગભગ 20 ફૂટ દૂરની વસ્તુ પર નજર કરો અને 20 સેકન્ડ સુધી આરામ કરો. આ રીત આંખોને આરામ આપવાથી અને ઝબકવાની સ્વાભાવિક પ્રક્રિયા જાળવી રાખવામાં મદદ કરે છે, જેથી આંખો સૂકાઈ ન જાય. ( Credits: AI Generated )

સૂકી આંખોથી બચવા માટે 20-20-20 નિયમ ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. આ નિયમ અનુસાર, દરેક 20 મિનિટે થોડો વિરામ લો, પછી લગભગ 20 ફૂટ દૂરની વસ્તુ પર નજર કરો અને 20 સેકન્ડ સુધી આરામ કરો. આ રીત આંખોને આરામ આપવાથી અને ઝબકવાની સ્વાભાવિક પ્રક્રિયા જાળવી રાખવામાં મદદ કરે છે, જેથી આંખો સૂકાઈ ન જાય. ( Credits: AI Generated )

5 / 7
સૂકી આંખોથી બચવા માટે જરૂરી છે કે તમે આંખો પર સીધી હવા પડતી હોય તેવા સ્ત્રોતો, જેમ કે એસી અથવા પંખાની સામે લાંબા સમય સુધી ન બેસો. આવી સીધી હવા આંખોની ભેજ ઝડપથી સુકાવી દે છે. તેના બદલે, રૂમમાં પૂરતો ભેજ જાળવવા માટે હ્યુમિડિફાયરનો ઉપયોગ કરો અથવા કુદરતી રીતે ભેજ વધારવા માટે પાણી ભરેલી બાઉલ રાખી શકો, જેથી આંખો  આરામદાયક રહે. ( Credits: Getty Images )

સૂકી આંખોથી બચવા માટે જરૂરી છે કે તમે આંખો પર સીધી હવા પડતી હોય તેવા સ્ત્રોતો, જેમ કે એસી અથવા પંખાની સામે લાંબા સમય સુધી ન બેસો. આવી સીધી હવા આંખોની ભેજ ઝડપથી સુકાવી દે છે. તેના બદલે, રૂમમાં પૂરતો ભેજ જાળવવા માટે હ્યુમિડિફાયરનો ઉપયોગ કરો અથવા કુદરતી રીતે ભેજ વધારવા માટે પાણી ભરેલી બાઉલ રાખી શકો, જેથી આંખો આરામદાયક રહે. ( Credits: Getty Images )

6 / 7
ઓમેગા-૩ ફેટી એસિડથી સમૃદ્ધ આહાર, જેમ કે અળસીના બીજ, અખરોટ અને માછલી, આંખોમાં કુદરતી ભેજ જાળવવામાં મદદ કરે છે. આવા ખોરાક આંસુઓની ગુણવત્તા સુધારીને સૂકી આંખોની સમસ્યા ઘટાડવામાં સહાય કરે છે. ( Credits: Getty Images )

ઓમેગા-૩ ફેટી એસિડથી સમૃદ્ધ આહાર, જેમ કે અળસીના બીજ, અખરોટ અને માછલી, આંખોમાં કુદરતી ભેજ જાળવવામાં મદદ કરે છે. આવા ખોરાક આંસુઓની ગુણવત્તા સુધારીને સૂકી આંખોની સમસ્યા ઘટાડવામાં સહાય કરે છે. ( Credits: Getty Images )

7 / 7
કોન્ટેક્ટ લેન્સ લાંબા સમય સુધી પહેરવાનું ટાળો અને નિયમિત રીતે આંખોને આરામ આપો, જેથી આંખોમાં સૂકાપણું અને અસ્વસ્થતા ઘટાડવામાં મદદ મળે. ( નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે. ) ( Credits: AI Generated )

કોન્ટેક્ટ લેન્સ લાંબા સમય સુધી પહેરવાનું ટાળો અને નિયમિત રીતે આંખોને આરામ આપો, જેથી આંખોમાં સૂકાપણું અને અસ્વસ્થતા ઘટાડવામાં મદદ મળે. ( નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે. ) ( Credits: AI Generated )