ખાલી પેટે લવિંગનું પાણી પીવાના અદભૂત ફાયદા, જાણીને ચોંકી જશો

દિવસની શરૂઆત તાજગી અને નવી ઊર્જાની લાગણી સાથે થવી જોઈએ. આવી શરૂઆત માટે એવી વસ્તુનું સેવન કરો જે શરીર અને મન બંનેને સક્રિય અને પ્રસન્ન બનાવે.

| Updated on: Jul 23, 2025 | 9:22 PM
4 / 6
લવિંગમાં રહેલા પ્રાકૃતિક એન્ટિઓક્સિડન્ટ તત્ત્વો શરીરમાંથી ટૉક્સિન દૂર કરવામાં સહાયરૂપ બને છે, જે લીવરના સ્વાસ્થ્ય માટે લાભદાયક સાબિત થાય છે. રોજ રાત્રે એક ગ્લાસ પાણીમાં લગભગ સાત લવિંગ પલાળી અને ઢાંકીને રાખવું. સવારે તે લવિંગ  પાણી પીવું. ખાસ કરીને જેમને લીવર સંબંધિત તકલીફો હોય, તેમને માટે આ ઘરેલું ઉપાય ફાયદાકારક રહી શકે છે. ( Credits: Getty Images )

લવિંગમાં રહેલા પ્રાકૃતિક એન્ટિઓક્સિડન્ટ તત્ત્વો શરીરમાંથી ટૉક્સિન દૂર કરવામાં સહાયરૂપ બને છે, જે લીવરના સ્વાસ્થ્ય માટે લાભદાયક સાબિત થાય છે. રોજ રાત્રે એક ગ્લાસ પાણીમાં લગભગ સાત લવિંગ પલાળી અને ઢાંકીને રાખવું. સવારે તે લવિંગ પાણી પીવું. ખાસ કરીને જેમને લીવર સંબંધિત તકલીફો હોય, તેમને માટે આ ઘરેલું ઉપાય ફાયદાકારક રહી શકે છે. ( Credits: Getty Images )

5 / 6
લવિંગમાં મોજૂદ પોષક તત્ત્વો જેમ કે મેંગેનીઝ, વિટામિન C અને વિટામિન K શરીરની ઇમ્યુનિટી વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ તત્ત્વો શરીરને આંતરિક રીતે સશક્ત બનાવે છે અને શરદી કે વાયરલ ઈન્ફેક્શન સામે રક્ષણ આપે છે. (Credits: - Canva)

લવિંગમાં મોજૂદ પોષક તત્ત્વો જેમ કે મેંગેનીઝ, વિટામિન C અને વિટામિન K શરીરની ઇમ્યુનિટી વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ તત્ત્વો શરીરને આંતરિક રીતે સશક્ત બનાવે છે અને શરદી કે વાયરલ ઈન્ફેક્શન સામે રક્ષણ આપે છે. (Credits: - Canva)

6 / 6
જો તમે વજન ઓછું કરવાનું વિચારી રહ્યા છો તો લવિંગનું પાણી તમને એ પ્રક્રિયામાં મદદરૂપ બની શકે છે. રોજ રાત્રે 3થી 4 લવિંગ એક ગ્લાસ પાણીમાં નાખી તેને ઢાંકી રાખો અને સવારે ખાલી પેટે તે પાણી પીઓ. લવિંગને ચાવીને સીધું પણ સેવન કરી શકાય છે. વધુ અસર માટે તમે લવિંગ સાથે તજ અને જીરું મેળવીને હળવે ફ્રાય કરો અને પછી તેને પીસી પાવડર બનાવો. આ મિશ્રણને પાણીમાં ઉકાળી પીવાથી મેટાબોલિઝમ વધે છે. જો સ્વાદ તીખો કે કડવો લાગે તો તેમાં થોડી માત્રામાં મધ કે ગોળ પણ ઉમેરી શકો છો. ( નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે.) (Credits: - Canva)

જો તમે વજન ઓછું કરવાનું વિચારી રહ્યા છો તો લવિંગનું પાણી તમને એ પ્રક્રિયામાં મદદરૂપ બની શકે છે. રોજ રાત્રે 3થી 4 લવિંગ એક ગ્લાસ પાણીમાં નાખી તેને ઢાંકી રાખો અને સવારે ખાલી પેટે તે પાણી પીઓ. લવિંગને ચાવીને સીધું પણ સેવન કરી શકાય છે. વધુ અસર માટે તમે લવિંગ સાથે તજ અને જીરું મેળવીને હળવે ફ્રાય કરો અને પછી તેને પીસી પાવડર બનાવો. આ મિશ્રણને પાણીમાં ઉકાળી પીવાથી મેટાબોલિઝમ વધે છે. જો સ્વાદ તીખો કે કડવો લાગે તો તેમાં થોડી માત્રામાં મધ કે ગોળ પણ ઉમેરી શકો છો. ( નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે.) (Credits: - Canva)