સુપોષણ પ્રોજેક્ટ અંતર્ગત ડૉ પ્રીતિ અદાણીએ નર્મદાના ગ્રામીણ સ્વયં સેવકો સાથે કરી મુલાકાત, આદિવાસી જિલ્લામાં વિતાવ્યો એક દિવસ- જુઓ તસ્વીરો

અમદાવાદ: અદાણી ફાઉન્ડેશન દ્વારા નર્મદા જિલ્લાના ડેડિયાપાડા, ગરૂડેશ્વર, તિલકવાડા, સાગબારા અને નાંદોદ ગામના તમાંમ પાંચ વહીવટી બ્લોકમાં 2018થી ફોર્ચ્યુન સુપોષણ પ્રોજેક્ટ ચલાવી રહ્યુ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડૉ પ્રીતિ અદાણીએ નર્મદા જિલ્લાની મુલાકાત લીધી હતી.

| Edited By: | Updated on: Dec 21, 2023 | 9:15 PM
4 / 4
ડૉ પ્રીતિ અદાણીએ જણાવ્યુ કે હાલ ભારત અસાધારણ પ્રગતિ કરી રહ્યો છે ત્યારે આરોગ્ય અને પોષણના પરિમાણોની વાત આવે ત્યારે આપણે પાછળ ન રહેવુ જોઈએ. અદાણી ફાઉન્ડેશન સુપોષણ પ્રોજેક્ટ દ્વારા પોષણ અભિયાનને મજબુત બનાવી રહ્યુ છે. છેલ્લા પાંચ વર્ષમાં સુપોષણ ટીમ છેવાડાના લોકો સુધી પહોંચીને નોંધનીય કામગીરી બજાવી છે.

ડૉ પ્રીતિ અદાણીએ જણાવ્યુ કે હાલ ભારત અસાધારણ પ્રગતિ કરી રહ્યો છે ત્યારે આરોગ્ય અને પોષણના પરિમાણોની વાત આવે ત્યારે આપણે પાછળ ન રહેવુ જોઈએ. અદાણી ફાઉન્ડેશન સુપોષણ પ્રોજેક્ટ દ્વારા પોષણ અભિયાનને મજબુત બનાવી રહ્યુ છે. છેલ્લા પાંચ વર્ષમાં સુપોષણ ટીમ છેવાડાના લોકો સુધી પહોંચીને નોંધનીય કામગીરી બજાવી છે.