
માથા પાસે સોના-ચાંદીના દાગીના કે કોઈ કિંમતી વસ્તુ રાખીને સૂવું ન જોઈએ. આનાથી જીવનમાં અશુભતા અને અવરોધો વધે છે.

સોના અને ચાંદીના દાગીના હંમેશા તિજોરીમાં અથવા યોગ્ય જગ્યાએ રાખવા જોઈએ. જેથી દેવી લક્ષ્મી અને ધન કુબેરના આશીર્વાદ હંમેશા તમારા પર રહે.

ઘર, વાહન કે તિજોરીની ચાવીઓ ઓશીકું કે પલંગ નીચે રાખીને ક્યારેય સૂવું ન જોઈએ. આવું કરવું યોગ્ય માનવામાં આવતું નથી.

એવું માનવામાં આવે છે કે પલંગ નીચે ચાવી રાખીને સૂવાથી પરિવારમાં આર્થિક સંકટ આવી શકે છે.(ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)