અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટની જેમ દિલ્હીમાં પણ બનશે યમુના રિવરફ્રન્ટ, ભાજપના પ્રવેશ વર્માનું મોટુ નિવેદન

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલને હરાવનારા ભાજપના પ્રવેશ વર્માએ એક ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં મોટુ નિવેદન આપ્યુ છે. પ્રવેશ વર્માએ જણાવ્યુ કે ગુજરાતની જેમ દિલ્હીમાં પણ યમુના રિવરફ્રન્ટ બનશે. અમદાવાદમાં આવેલા સાબરમતી રિવરફ્રન્ટ જેવો રિવરફ્રન્ટ દિલ્હીમાં પણ બનાવવામાં આવશે.

| Updated on: Feb 09, 2025 | 6:51 PM
4 / 6
દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025માં પણ તેમણે પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલને કરારી હાર આપી મોટો ઉલટફેર સર્જી દીધો છે.

દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025માં પણ તેમણે પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલને કરારી હાર આપી મોટો ઉલટફેર સર્જી દીધો છે.

5 / 6
પ્રવેશ વર્માએ 3000 મતોના માર્જિનથી અરવિંદ કેજરીવાલને હાર આપી છે.

પ્રવેશ વર્માએ 3000 મતોના માર્જિનથી અરવિંદ કેજરીવાલને હાર આપી છે.

6 / 6
2025ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં, ભાજપે  નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી તેના ઉમેદવાર તરીકે ઉતાર્યા, જ્યાં તેમનો સામનો આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસના સંદીપ દીક્ષિત સામે થયો. પ્રવેશ વર્માએ આ સીટ પર શાનદાર જીત નોંધાવી છે અને અરવિંદ કેજરીવાલને હરાવ્યા છે.

2025ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં, ભાજપે નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી તેના ઉમેદવાર તરીકે ઉતાર્યા, જ્યાં તેમનો સામનો આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસના સંદીપ દીક્ષિત સામે થયો. પ્રવેશ વર્માએ આ સીટ પર શાનદાર જીત નોંધાવી છે અને અરવિંદ કેજરીવાલને હરાવ્યા છે.

Published On - 4:58 pm, Sat, 8 February 25