Dave surname history : ઈશાની દવેની અટકનો અર્થ અને ઈતિહાસ, જાણો

દેશ-દુનિયામાં અલગ-અલગ વર્ણના લોકો વસવાટ કરે છે.કોઈ પણ માણસના નામ પાછળ એક વિશેષ નામ લખવામાં આવે છે. તેને અટક તરીકે ઓળખાય છે. તો આજે દવે અટકનો અર્થ શું થાય છે તેમજ તેના પાછળનો ઈતિહાસ શું છે તે જાણીશું.

| Updated on: May 16, 2025 | 7:37 AM
4 / 10
દવે અટક પ્રાચીન સમયમાં વૈદિક વિધિઓ અને શિક્ષણ આપનારા બ્રાહ્મણોની શાખામાંથી આવે છે.

દવે અટક પ્રાચીન સમયમાં વૈદિક વિધિઓ અને શિક્ષણ આપનારા બ્રાહ્મણોની શાખામાંથી આવે છે.

5 / 10
આ ખાસ કરીને ગુજરાતના નાગર બ્રાહ્મણો આ અટકનો ઉપયોગ કરે છે. આ અટક મહારાષ્ટ્રના કેટલાક ચિતપાવન બ્રાહ્મણ સમુદાયોમાં પણ જોવા મળે છે.

આ ખાસ કરીને ગુજરાતના નાગર બ્રાહ્મણો આ અટકનો ઉપયોગ કરે છે. આ અટક મહારાષ્ટ્રના કેટલાક ચિતપાવન બ્રાહ્મણ સમુદાયોમાં પણ જોવા મળે છે.

6 / 10
ઘણી વખત આ અટક એ પ્રાદેશિક ઓળખ સાથે પણ સંકળાયેલી હોય છે જ્યાં આ બ્રાહ્મણો રહેતા હતા.

ઘણી વખત આ અટક એ પ્રાદેશિક ઓળખ સાથે પણ સંકળાયેલી હોય છે જ્યાં આ બ્રાહ્મણો રહેતા હતા.

7 / 10
ગુજરાતમાં, નર્મદા કિનારે અથવા અમદાવાદ અને વડોદરા જેવા વિસ્તારોમાં દવે અટક જોવા મળે છે.

ગુજરાતમાં, નર્મદા કિનારે અથવા અમદાવાદ અને વડોદરા જેવા વિસ્તારોમાં દવે અટક જોવા મળે છે.

8 / 10
દવે પરિવાર પરંપરાગત રીતે પુરોહિત, સંસ્કાર અને શાસ્ત્રોક્ત શિક્ષણ જેવી પ્રવૃત્તિઓમાં સામેલ હતો.

દવે પરિવાર પરંપરાગત રીતે પુરોહિત, સંસ્કાર અને શાસ્ત્રોક્ત શિક્ષણ જેવી પ્રવૃત્તિઓમાં સામેલ હતો.

9 / 10
દવે સમુદાયના લોકો સમાજને જ્ઞાન અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં માર્ગદર્શન આપે છે.

દવે સમુદાયના લોકો સમાજને જ્ઞાન અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં માર્ગદર્શન આપે છે.

10 / 10
મોટાભાગના દવે બ્રાહ્મણોનું ગોત્ર વસિષ્ઠ, કશ્યપ, અથવા ભારદ્વાજ વગેરે હોઈ શકે છે (પરંતુ તે ચોક્કસ પરિવાર પર આધાર રાખે છે).(નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)

મોટાભાગના દવે બ્રાહ્મણોનું ગોત્ર વસિષ્ઠ, કશ્યપ, અથવા ભારદ્વાજ વગેરે હોઈ શકે છે (પરંતુ તે ચોક્કસ પરિવાર પર આધાર રાખે છે).(નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)