
વાસ્તુશાસ્ત્ર અનુસાર મીઠું ઉધાર આપવું કે લેવું શુભ માનવામાં આવતું નથી. કારણ કે તેનાથી દેવું અને નેગેટિવિટી વધે છે. જો કે પિતૃ પક્ષ, દ્વાદશી અને અમાવસ્યા દરમિયાન મીઠું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.

માતા લક્ષ્મી ગુસ્સે થાય છે: શાસ્ત્રો અનુસાર મફતમાં મીઠું લેવાથી કે આપવાથી માતા લક્ષ્મી ગુસ્સે થાય છે. ખાસ કરીને સાંજે મીઠું આપી કે લઈ ન શકાય. ક્યારેય મીઠું ચોરી ન કરવું જોઈએ. એવું કહેવાય છે કે મીઠું સૌથી મોટું દેવું છે, જે ક્યારેય ચૂકવી શકાતું નથી.

(Disclaimer - આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો/જ્યોતિષીઓ/ઉપદેશો/માન્યતાઓ/ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય ફક્ત માહિતી પહોંચાડવાનો છે. વાંચકોએ તેને ફક્ત માહિતી તરીકે જ માનવી જોઈએ. આ ઉપરાંત તેના કોઈપણ ઉપયોગ માટે વાંચકો પોતે જવાબદાર રહેશે.)(All Image Symbolic)