વર્લ્ડ કપ પર પ્રદૂષણનું સંકટ, દિલ્હીમાં આ ટીમો વચ્ચેની મેચ થઈ શકે છે રદ્દ

વર્લ્ડ કપની 38મી મેચ શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ શ્રીલંકા માટે કરો યા મરો હશે. આ સાથે જ બાંગ્લાદેશની ટીમ જીત સાથે બે પોઈન્ટ મેળવવા ઈચ્છશે. શ્રીલંકા સાત મેચમાંથી બે જીત સાથે પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને છે. આ સાથે જ બાંગ્લાદેશ સાત મેચમાં બે જીત સાથે નવમા સ્થાને છે.

| Edited By: | Updated on: Nov 05, 2023 | 7:43 PM
4 / 5
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ સ્પષ્ટ કર્યું છે કે મેચ અંગેનો નિર્ણય મેચના દિવસે જ લેવામાં આવશે. મેચ અધિકારીઓ સોમવારે હવાની ગુણવત્તા તપાસશે.

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ સ્પષ્ટ કર્યું છે કે મેચ અંગેનો નિર્ણય મેચના દિવસે જ લેવામાં આવશે. મેચ અધિકારીઓ સોમવારે હવાની ગુણવત્તા તપાસશે.

5 / 5
ICC ના આર્ટિકલ 2.8 ઓન પ્લેઇંગ કંડીશન મુજબ, "જો કોઈપણ સમયે અમ્પાયરો સંમત થાય કે મેદાન, હવામાન અથવા પ્રકાશ અથવા અન્ય કોઈપણ સંજોગો ખતરનાક અથવા અયોગ્ય છે, તો તેઓ તરત જ રમતને સ્થગિત કરશે અથવા રમત બંધ કરશે."

ICC ના આર્ટિકલ 2.8 ઓન પ્લેઇંગ કંડીશન મુજબ, "જો કોઈપણ સમયે અમ્પાયરો સંમત થાય કે મેદાન, હવામાન અથવા પ્રકાશ અથવા અન્ય કોઈપણ સંજોગો ખતરનાક અથવા અયોગ્ય છે, તો તેઓ તરત જ રમતને સ્થગિત કરશે અથવા રમત બંધ કરશે."

Published On - 7:43 pm, Sun, 5 November 23