ICC rule book EP 24 : ક્રિકેટ મેચમાં ફીલ્ડરોની ગેરહાજરી અને સબ્સ્ટિટ્યૂટ્સ અંગે શું છે ICCનો નિયમ?
ક્રિકેટ એક એવી રમત છે, જેમાં દરેક નિયમનું પાલન ખૂબ જ જરૂરી છે જેથી રમત ન્યાયસંગત અને સરળ બની રહે. ખાસ કરીને ફીલ્ડિંગ દરમિયાન કોઈ ફીલ્ડર ગેરહાજર થાય તો તે ટીમ માટે પડકાર બની શકે છે. ICC રૂલબુકમાં નિયમ નં. 24 હેઠળ ફીલ્ડરોની ગેરહાજરી અને સબ્સ્ટિટ્યૂટ (ખેલાડીની બદલી) અંગે સ્પષ્ટ નિયમો આપવામાં આવ્યા છે. આ આર્ટીકલમાં અમે તમને એ નિયમોની સંપૂર્ણ માહિતી સરળ અને સરળ શબ્દોમાં જણાવવા જઈ રહ્યા છીએ.
Smit Chauhan |
Updated on: Aug 22, 2025 | 10:28 PM
4 / 5
ફીલ્ડરોની ગેરહાજરી માટે સબ્સ્ટિટ્યૂટ નિયમ ટીમને મેચ દરમ્યાન યોગ્ય ફીલ્ડિંગ જાળવવા માટે મદદરૂપ થાય છે.
5 / 5
કેપ્ટન અને ટીમ માટે મહત્વપૂર્ણ છે કે સબ્સ્ટિટ્યૂટ નિયમોનું પાલન થાય જેથી રમત નિયમો મુજબ ચાલે અને કોઈ વિઘ્ન ના આવે. (All Photo Credit : PTI / ICC / MCC / X)