
જેમ પિચને ઢાંકવું Ground Authority (મેદાનવાળા) નક્કી કરે છે, તેમ કવર દૂર કરવાનું પણ એ જ નક્કી કરે છે. પણ ક્યારે કવર મુકવું કે કાઢવું એ બંને ટીમના કેપ્ટન અને અમ્પાયર સાથે વાત કરી જ નક્કી થાય છે.

મેચ પહેલા કે ચાલુ મેચ દરમિયાન જો વરસાદ પડે તો પિચ ભીની થઈ જાય અને તેનાથી બેટિંગ-બોલિંગ બંનેની સ્થિતિ બગડી જાય છે અને ખેલાડીઓને રમવામાં તકલીફ પડે છે. એટલે પિચની સારી સ્થિતિ જાળવવા માટે આ નિયમ જરૂરી છે. (All Photo Credit : PTI / ICC / MCC / X)
Published On - 8:27 pm, Thu, 31 July 25