ન્યુઝીલેન્ડ સામે સિરીઝ હારવાની ગૌતમ ગંભીરને મળી સજા, દક્ષિણ આફ્રિકા પ્રવાસમાંથી થઈ છુટ્ટી !

ટીમ ઈન્ડિયાએ આગામી સિરીઝમાં દક્ષિણ આફ્રિકાનો સામનો કરવાનો છે. 8 નવેમ્બરથી 4 મેચની T20 સિરીઝ શરૂ થશે. મોટા સમાચાર એ છે કે ગૌતમ ગંભીરના સ્થાને વીવીએસ લક્ષ્મણ આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ હશે.

| Updated on: Oct 28, 2024 | 3:30 PM
4 / 5
ભારતીય T20 ટીમઃ સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, તિલક વર્મા, જીતેશ શર્મા (વિકેટકીપર), અક્ષર પટેલ, રમનદીપ સિંહ, અર્શદીપ સિંહ, વિજયકુમાર વિશાક, અવેશ ખાન, વરૂણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, યશ દયાલ.

ભારતીય T20 ટીમઃ સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, તિલક વર્મા, જીતેશ શર્મા (વિકેટકીપર), અક્ષર પટેલ, રમનદીપ સિંહ, અર્શદીપ સિંહ, વિજયકુમાર વિશાક, અવેશ ખાન, વરૂણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, યશ દયાલ.

5 / 5
ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર માટે આવનારા દિવસો ખૂબ જ મુશ્કેલ છે. વાસ્તવમાં ટીમ ઈન્ડિયા ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ સિરીઝ ગુમાવી છે. હારી ગઈ છે. ટીમ ઈન્ડિયાને હવે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાનું છે જ્યાં તેમણે ટેસ્ટ શ્રેણી સારા માર્જિનથી જીતવી પડશે. તો જ આ ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચી શકશે. (All Photo Credit : PTI)

ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર માટે આવનારા દિવસો ખૂબ જ મુશ્કેલ છે. વાસ્તવમાં ટીમ ઈન્ડિયા ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ સિરીઝ ગુમાવી છે. હારી ગઈ છે. ટીમ ઈન્ડિયાને હવે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાનું છે જ્યાં તેમણે ટેસ્ટ શ્રેણી સારા માર્જિનથી જીતવી પડશે. તો જ આ ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચી શકશે. (All Photo Credit : PTI)

Published On - 3:29 pm, Mon, 28 October 24