T20 વર્લ્ડ કપ 2024 માટે શ્રીલંકાની ટીમની જાહેરાત, IPLમાં ઘાયલ ખેલાડીનો પણ ટીમમાં સમાવેશ
T20 વર્લ્ડ કપ માટે શ્રીલંકાની ટીમની જાહેરાત કરવામાં આવી છે. મોટા સમાચાર એ છે કે ઈજાના કારણે IPL 2024માંથી બહાર થઈ ગયેલા બે ખેલાડીઓને વર્લ્ડ કપની ટીમમાં જગ્યા મળી ગઈ છે. શ્રીલંકાની T20 ટીમની કમાન વેનેન્દુ હસરંગા પાસે છે જ્યારે મથિશા પથિરાનાની પણ ટીમમાં પસંદગી કરવામાં આવી છે.
Smit Chauhan |
Updated on: May 09, 2024 | 11:40 PM
4 / 5
શ્રીલંકાનો લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર દિલશાન મધુશંકા પણ T20 વર્લ્ડ કપની ટીમમાં છે. આ ખેલાડી પણ IPL પહેલા હેમસ્ટ્રિંગની ઈજાનો શિકાર બન્યો હતો.
5 / 5
શ્રીલંકાની ટીમે 2014માં T20 વર્લ્ડ કપ જીત્યો હતો. ફાઈનલમાં ભારતને હરાવીને તેણે ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. તમને જણાવી દઈએ કે T20 વર્લ્ડ કપ 2024 2 જૂનથી શરૂ થઈ રહ્યો છે.