Sachin Tendukar Love Story : અફેરના 5 વર્ષમાં બંનેએ માત્ર એક જ ફિલ્મ જોઈ હતી, જાણો બંન્નેમાંથી કોણે લગ્નની વાત આગળ વધારી

ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર 24મી એપ્રિલે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આજે પણ તેના લાખો ચાહકો છે. પરંતુ સચિન તેની પત્ની અંજલી તેડુંલકરને ખુબ પ્રેમ કરે છે. તો આજે આપણે જાણીએ કે, સચન તેંડુલકરના લગ્ન લવ મેરેજ છે કે, અરેન્જ મેરેજ તેમજ તેની લવ સ્ટોરી જાણીએ.

| Updated on: Apr 24, 2024 | 1:57 PM
4 / 8
હું સચિનના ઘરે પહોંચી તો આખું ઘર ચોંકી ગયું હતુ. સચિનની માતાએ પુછ્યું શું તુ ખરેખર પત્રકાર છો. તેમણે સચિનને ચોકલેટ ગિફટ કરતા જોઈ લીધી હતી.

હું સચિનના ઘરે પહોંચી તો આખું ઘર ચોંકી ગયું હતુ. સચિનની માતાએ પુછ્યું શું તુ ખરેખર પત્રકાર છો. તેમણે સચિનને ચોકલેટ ગિફટ કરતા જોઈ લીધી હતી.

5 / 8
સચિને ઓટોબાયોગ્રાફીમાં એક વાત શેર કરી છે. એક વખત લાંબા સમય બાદ અમે મળવાનો પ્લાન બનાવ્યો.સચિન સમયસર પહોંચી ગયો હતો પરંતુ અંજલિ ઘરેથી નીકળી ન શકી, અને સચિન અંજલિને મળ્યા વગર ઘરે પરત ફર્યો હતો. તેમણે કહ્યું તે સમયે મોબાઈલ ફોન ન હતા.

સચિને ઓટોબાયોગ્રાફીમાં એક વાત શેર કરી છે. એક વખત લાંબા સમય બાદ અમે મળવાનો પ્લાન બનાવ્યો.સચિન સમયસર પહોંચી ગયો હતો પરંતુ અંજલિ ઘરેથી નીકળી ન શકી, અને સચિન અંજલિને મળ્યા વગર ઘરે પરત ફર્યો હતો. તેમણે કહ્યું તે સમયે મોબાઈલ ફોન ન હતા.

6 / 8
સચિન શરમાળ સ્વભાવનો હતો. તે અંજલિ વિશે તેના પરિવારને કંઈ કહી શક્યો ન હતો. આવી સ્થિતિમાં અંજલિએ એક ડગલું આગળ કર્યું. સચિને કહ્યું છે. ' પરિવારને અંજલિ સાથે લગ્ન કરવા વિશે પૂછવું એ વિશ્વના ફાસ્ટ બોલરોનો સામનો કરતાં પણ વધુ મુશ્કેલ હતું. તેથી જ મેં આ જવાબદારી અંજલિને સોંપી.

સચિન શરમાળ સ્વભાવનો હતો. તે અંજલિ વિશે તેના પરિવારને કંઈ કહી શક્યો ન હતો. આવી સ્થિતિમાં અંજલિએ એક ડગલું આગળ કર્યું. સચિને કહ્યું છે. ' પરિવારને અંજલિ સાથે લગ્ન કરવા વિશે પૂછવું એ વિશ્વના ફાસ્ટ બોલરોનો સામનો કરતાં પણ વધુ મુશ્કેલ હતું. તેથી જ મેં આ જવાબદારી અંજલિને સોંપી.

7 / 8
 બંન્નેની સગાઈ 1994માં ન્યુઝીલેન્ડમાં થઈ હતી. સચિન ભારતીય ટીમ સાથે ન્યુઝીલેન્ડ પ્રવાસ પર હતો. 24 એપ્રિલના રોજ સચિનના 21માં જન્મદિવસ પર સગાઈ કરી હતી.તેના એક વર્ષ બાદ 24 મે 1995ના રોજ સચિન-અંજલિએ લગ્ન કર્યા હતા. એટલે કે, અંદાજે 5 વર્ષ અફેર બાદ લગ્નના બંધનમાં બંઘાયા હતા.

બંન્નેની સગાઈ 1994માં ન્યુઝીલેન્ડમાં થઈ હતી. સચિન ભારતીય ટીમ સાથે ન્યુઝીલેન્ડ પ્રવાસ પર હતો. 24 એપ્રિલના રોજ સચિનના 21માં જન્મદિવસ પર સગાઈ કરી હતી.તેના એક વર્ષ બાદ 24 મે 1995ના રોજ સચિન-અંજલિએ લગ્ન કર્યા હતા. એટલે કે, અંદાજે 5 વર્ષ અફેર બાદ લગ્નના બંધનમાં બંઘાયા હતા.

8 / 8
તેંડુલકરને બે બાળકો સારા અને અર્જુન છે. સારાનો જન્મ 12 ઓક્ટોબર, 1997ના રોજ થયો હતો, જ્યારે ક્રિકેટર બનવા માંગતો અર્જુનનો જન્મ 24 સપ્ટેમ્બર 1999ના રોજ સચિનના ઘરમાં થયો હતો.

તેંડુલકરને બે બાળકો સારા અને અર્જુન છે. સારાનો જન્મ 12 ઓક્ટોબર, 1997ના રોજ થયો હતો, જ્યારે ક્રિકેટર બનવા માંગતો અર્જુનનો જન્મ 24 સપ્ટેમ્બર 1999ના રોજ સચિનના ઘરમાં થયો હતો.