કોહલી-ગંભીરનો ઝઘડો, વર્લ્ડ કપમાં પિચ પર સવાલો, 2023ના 5 મોટા વિવાદો

વર્ષ 2023 પૂરું થવામાં બસ થોડા દિવસો બાકી છે. આ વર્ષે ક્રિકેટમાં ODI વર્લ્ડ કપ, એશિયા કપ, IPL, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ, એશિઝ સહિત અનેક મેજર ટુર્નામેન્ટ યોજાઈ, સાથે જ આ ટુર્નામેન્ટમાં મોટા વિવાદો પણ થયા, જેમાં ખેલાડીઓ વચ્ચેના ઝઘડાથી લઈ વર્લ્ડ કપ મેચમાં પિચ બદલવા સુધીના વિવાદોએ હેડલાઈન બનાવી હતી. તેમાંથી અમે તમને એવા 5 વિવાદો વિશે જણાવીશું જેણે સૌથી વધુ હેડલાઈન્સ બનાવી.

| Updated on: Dec 08, 2023 | 9:58 AM
4 / 5
વર્લ્ડ કપ અને પીચ: વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયાએ સતત 10 મેચ જીતી હતી. જે બાદ પાકિસ્તાન સહિત અન્ય વિદેશી મીડિયાએ આરોપ લગાવ્યો કે પિચ ટીમ ઈન્ડિયાની પસંદગી મુજબ તૈયાર કરવામાં આવી હતી. ભારત-ન્યૂઝીલેન્ડ સેમિફાઈનલ પહેલા આ વિવાદ ચરમસીમાએ પહોંચ્યો. સેમિફાઈનલના એક દિવસ પહેલા એક બ્રિટિશ અખબારે અહેવાલ આપ્યો કે ભારતીય ટીમ મેનેજમેન્ટના કહેવા પર વાનખેડેમાં પિચ બદલવામાં આવી હતી. આ અંગે ભારે હોબાળો થયો.

વર્લ્ડ કપ અને પીચ: વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયાએ સતત 10 મેચ જીતી હતી. જે બાદ પાકિસ્તાન સહિત અન્ય વિદેશી મીડિયાએ આરોપ લગાવ્યો કે પિચ ટીમ ઈન્ડિયાની પસંદગી મુજબ તૈયાર કરવામાં આવી હતી. ભારત-ન્યૂઝીલેન્ડ સેમિફાઈનલ પહેલા આ વિવાદ ચરમસીમાએ પહોંચ્યો. સેમિફાઈનલના એક દિવસ પહેલા એક બ્રિટિશ અખબારે અહેવાલ આપ્યો કે ભારતીય ટીમ મેનેજમેન્ટના કહેવા પર વાનખેડેમાં પિચ બદલવામાં આવી હતી. આ અંગે ભારે હોબાળો થયો.

5 / 5
ગંભીર Vs શ્રીસંત: વર્ષના છેલ્લા મહિનામાં પણ મેદાન પર લડાઈને લઈ વિવાદ થયો. ફરી એકવાર આ ઝઘડાના મૂળમાં ગૌતમ ગંભીર અને તેની સામે વિવાદોનો પર્યાય એસ શ્રીસંત. IPL વિવાદના સાત મહિના પછી, ગંભીરનો ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ સાથી એસ શ્રીસંત સાથે લિજેન્ડ્સ લીગ ક્રિકેટમાં વિવાદ થયો હતો.

ગંભીર Vs શ્રીસંત: વર્ષના છેલ્લા મહિનામાં પણ મેદાન પર લડાઈને લઈ વિવાદ થયો. ફરી એકવાર આ ઝઘડાના મૂળમાં ગૌતમ ગંભીર અને તેની સામે વિવાદોનો પર્યાય એસ શ્રીસંત. IPL વિવાદના સાત મહિના પછી, ગંભીરનો ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ સાથી એસ શ્રીસંત સાથે લિજેન્ડ્સ લીગ ક્રિકેટમાં વિવાદ થયો હતો.