પ્રિયજીત નરેન્દ્રસિંહ જાડેજાએ રણજી ટ્રોફીમાં કરી ધમાકેદાર એન્ટ્રી, ચાહકો કરી રહ્યા છે રમતના વખાણ

તમિલનાડુ અને ગુજરાતની આજે છેલ્લા દિવસની મેચ હતી. તમિલનાડુને જીતવા માટે 267 રનની જરૂર હતી, જ્યારે ગુજરાતની ટીમ પહેલાથી જ જીત માટે દાવેદાર માનવામાં આવી હતી. તેમાં જામનગરના પ્રિયજીત જાડેજાનું પ્રદર્શન શાનદાર રહ્યું છે.

| Updated on: Jan 08, 2024 | 3:50 PM
4 / 5
 રણજી ટ્રોફીમાં ગુજરાતના ખેલાડીઓની વાત કરીએ તો આર્યા દેસાઈ, પ્રિયાંક પાંચાલ, મનન હિંગરાજીયા, ક્ષિતિજ પટેલ, ઉમંગ કુમાર, ઉર્વિલ પટેલ, રિપલ પટેલ, ચિંતન ગાજા, રવિ બિશ્નોઈ, પ્રિયજીત નરેન્દ્રસિંહ જાડેજા, અરજન નાગવાસવાલા,

રણજી ટ્રોફીમાં ગુજરાતના ખેલાડીઓની વાત કરીએ તો આર્યા દેસાઈ, પ્રિયાંક પાંચાલ, મનન હિંગરાજીયા, ક્ષિતિજ પટેલ, ઉમંગ કુમાર, ઉર્વિલ પટેલ, રિપલ પટેલ, ચિંતન ગાજા, રવિ બિશ્નોઈ, પ્રિયજીત નરેન્દ્રસિંહ જાડેજા, અરજન નાગવાસવાલા,

5 / 5
પ્રિયજીત નરેન્દ્રસિંહ જાડેજાએ પહેલા સેશનમાં 14 ઓવરમાં 41 રન આપી 1 વિકેટ લીધી હતી.પ્રિયજીત નરેન્દ્રસિંહ જાડેજાનો જન્મ 21 સપ્ટેમ્બરના રોજ જામનગરમાં થયો છે.ગુજરાત VS તમિલનાડુ ગુજરાત 111 રને જીત્યું

પ્રિયજીત નરેન્દ્રસિંહ જાડેજાએ પહેલા સેશનમાં 14 ઓવરમાં 41 રન આપી 1 વિકેટ લીધી હતી.પ્રિયજીત નરેન્દ્રસિંહ જાડેજાનો જન્મ 21 સપ્ટેમ્બરના રોજ જામનગરમાં થયો છે.ગુજરાત VS તમિલનાડુ ગુજરાત 111 રને જીત્યું

Published On - 3:40 pm, Mon, 8 January 24