
ગત IPL માં કેપ્ટન કેએલ રાહુલ અને ઉનડકટ ઈજાના કારણે આખી સિઝન રમી શક્યા ન હતા. એલએસજીમાં રાહુલના સ્થાને કરુણ નાયર અને ઉનડકટના સ્થાને સૂર્યાંશ શેડગેનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

LSG દ્વારા રિટેન કરાયેલા ખેલાડીઓની વાત કરવામાં આવે તો કેએલ રાહુલ (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક, નિકોલસ પૂરન, આયુષ બદોની, કાયલ મેયર્સ, માર્કસ સ્ટોઈનિસ, દીપક હુડા, દેવદત્ત પડિકલ, રવિ બિશ્નોઈ, નવીન ઉલ હક, કૃણાલ પંડ્યા, યુદ્ધવીર સિંહ, પ્રેરક માંકડ, યશ ઠાકુર, અમિત મિશ્રા, માર્ક વૂડ, મયંક યાદવ, મોહસીન ખાન.
Published On - 7:19 pm, Sun, 26 November 23