શ્રીલંકા પ્રવાસ બાદ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ક્યાં ગાયબ છે, જુઓ ફોટો

|

Aug 21, 2024 | 1:46 PM

ભારતીય ક્રિકેટ ટીમનો દિગ્ગજ ખેલાડી હાર્દિક પંડ્યા ક્રિકેટની સાથે પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ખુબ ચર્ચામાં રહે છે. હાર્દિક પંડ્યા અને નતાશા થોડા સમય પહેલા જ અલગ થયા છે. ત્યારબાદ હાર્દિકનું જેસ્મીન વાલિયા સાથે અફેરની ચર્ચા ચાલી રહી છે.

1 / 5
હાર્દિક પંડ્યાએ શ્રીલંકા સામે 3 મેચની ટી20 ક્રિકેટ સીરિઝ રમી હતી. ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ 3 વનડે મેચની સિરીઝ રમી હતી. જેમાં હાર્દિક પંડ્યા ટીમનો ભાગ ન હતો. ટી20 બાદ હાર્દિક પંડ્યા રજાઓ માણી રહ્યો છે.

હાર્દિક પંડ્યાએ શ્રીલંકા સામે 3 મેચની ટી20 ક્રિકેટ સીરિઝ રમી હતી. ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ 3 વનડે મેચની સિરીઝ રમી હતી. જેમાં હાર્દિક પંડ્યા ટીમનો ભાગ ન હતો. ટી20 બાદ હાર્દિક પંડ્યા રજાઓ માણી રહ્યો છે.

2 / 5
શ્રીલંકા પ્રવાસ બાદ હાર્દિક પંડ્યા ક્યાં ગાયબ છે. હાર્દિક પંડ્યાએ ઈન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો પણ શેર કર્યા છે. આ ફોટો ક્યાંના છે તે જાણી શકાયું નથી. હાર્દિક પંડ્યાએ લોકેશન જણાવ્યું નથી.

શ્રીલંકા પ્રવાસ બાદ હાર્દિક પંડ્યા ક્યાં ગાયબ છે. હાર્દિક પંડ્યાએ ઈન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો પણ શેર કર્યા છે. આ ફોટો ક્યાંના છે તે જાણી શકાયું નથી. હાર્દિક પંડ્યાએ લોકેશન જણાવ્યું નથી.

3 / 5
મોડલ અને સિંગર જાસ્મીને એક ફોટો પોસ્ટ કર્યો છે, જેના પછી આ અફવાઓએ જોર પકડ્યું છે. આ ફોટો જોઈને ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે હાર્દિક અને જાસ્મિન ગ્રીસમાં સાથે રજાઓ માણી રહ્યા છે.

મોડલ અને સિંગર જાસ્મીને એક ફોટો પોસ્ટ કર્યો છે, જેના પછી આ અફવાઓએ જોર પકડ્યું છે. આ ફોટો જોઈને ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે હાર્દિક અને જાસ્મિન ગ્રીસમાં સાથે રજાઓ માણી રહ્યા છે.

4 / 5
ભારતીય ક્રિકેટ ટીમ આગામી મહિને બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટ અને ટી20 મેચની સિરીઝ રમશે. હાર્દિક પંડ્યા બાંગ્લાદેશ વિરુદ્ધ ટી20 મેચની સીરિઝમાં મેદાનમાં વાપસી કરી શકે છે. ભારત અને બાંગ્લાદેશ વિરુદ્ધ આ 3 ટી20 મેચ 6 ઓક્ટોબર, 9 ઓક્ટોબર અને 12 ઓક્ટોબરના રોજ રમાશે.

ભારતીય ક્રિકેટ ટીમ આગામી મહિને બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટ અને ટી20 મેચની સિરીઝ રમશે. હાર્દિક પંડ્યા બાંગ્લાદેશ વિરુદ્ધ ટી20 મેચની સીરિઝમાં મેદાનમાં વાપસી કરી શકે છે. ભારત અને બાંગ્લાદેશ વિરુદ્ધ આ 3 ટી20 મેચ 6 ઓક્ટોબર, 9 ઓક્ટોબર અને 12 ઓક્ટોબરના રોજ રમાશે.

5 / 5
આ પહેલા ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 19 સપ્ટેમ્બરથી 2 ટેસ્ટ મેચની સિરીઝ રમાશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ માટે આ ટેસ્ટ મેચ ભારત માટે ખુબ જ મહત્વની રહેશે.

આ પહેલા ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 19 સપ્ટેમ્બરથી 2 ટેસ્ટ મેચની સિરીઝ રમાશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ માટે આ ટેસ્ટ મેચ ભારત માટે ખુબ જ મહત્વની રહેશે.

Next Photo Gallery