ધોનીને આપ્યો ચાન્સ, યુવરાજ-કૈફની બનાવી કારકિર્દી, ગાંગુલીની “દાદાગીરી”થી ભારતને મળ્યા વર્લ્ડ ચેમ્પિયન પ્લેયર્સ

ટીમ ઈન્ડિયાના સૌથી સફળ કેપ્ટનમાં એક, ભારતના બેસ્ટ લેફ્ટ હેન્ડ બેટ્સમેન અને વિશ્વ ક્રિકેટના 'દાદા' સૌરવ ગાંગુલીના ભારતીય ક્રિકેટમાં યોગદાનને કોઈ પણ ફેન કયારેય નહીં ભૂલી શકે. આજે ભારતીય ક્રિકેટ જે સ્થાને છે, તેનો મોટો શ્રેય સૌરવ ગાંગુલીને જાય છે. દાદાએ ટીમ ઈન્ડિયાના કેપ્ટન તરીકે એવા નિર્ણયો લીધા હતા, જેણે ભારતીય ક્રિકેટની નિયતિ જ બદલી નાખી હતી.

| Updated on: Jul 09, 2024 | 12:05 AM
4 / 5
2003 વર્લ્ડ કપ દરમિયાન અને આખી ટુર્નામેન્ટમાં રાહુલ દ્રવિડ પાસે વિકેટકીપિંગ કરાવવાનો નિર્ણય દાદાનો હતો, જે બાદ આ વર્લ્ડ કપમાં ભારત ફાઈનલમાં પહોંચ્યું હતું.

2003 વર્લ્ડ કપ દરમિયાન અને આખી ટુર્નામેન્ટમાં રાહુલ દ્રવિડ પાસે વિકેટકીપિંગ કરાવવાનો નિર્ણય દાદાનો હતો, જે બાદ આ વર્લ્ડ કપમાં ભારત ફાઈનલમાં પહોંચ્યું હતું.

5 / 5
આ સિવાય હરભજન સિંહ, ઝહીર ખાન, આશિષ નહેરા, લક્ષ્મણ જેવા અનેક ખેલાડીઓની કારકિર્દી બનાવવામાં અને તેમને આ લેવલ પર લઈ જવામાં સૌરવ ગાંગુલીનો સૌથી મોટો હાથ રહ્યો છે.

આ સિવાય હરભજન સિંહ, ઝહીર ખાન, આશિષ નહેરા, લક્ષ્મણ જેવા અનેક ખેલાડીઓની કારકિર્દી બનાવવામાં અને તેમને આ લેવલ પર લઈ જવામાં સૌરવ ગાંગુલીનો સૌથી મોટો હાથ રહ્યો છે.

Published On - 12:02 am, Tue, 9 July 24