Cricketer’s Divorce Story : ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા આ પાંચ ભારતીય ક્રિકેટરોના ડિવોર્સ, એકને તો તેના સાથી ખેલાડીએ જ આપ્યો હતો દગો

આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારત તરફથી રમી ખ્યાતિ મેળવનાર ભારતીય ખેલાડીઓએ દેશભરમાં ખૂબ જ પ્રેમ અને સન્માન મળે છે. ક્રિકેટરોને ભારતમાં સેલિબ્રિટીનું સ્ટેટસ મળે છે. આ ખેલાડીઓ તેમની રમતની સાથે મેદાન બહાર તેમના અંગત જીવનના કરને પણ હંમેશા ચર્ચામાં રહે છે, જેમાં તેમના લગ્ન જીવનમાં ભંગાણની ન્યૂઝ આવે ત્યારે ફેન્સને વધુ શોક લાગે છે. હાલમાં જ શિખર ધવનના ડિવોર્સના સમચારે ભારે ચર્ચા જગાવી છે. ભારતના પાંચ એવા ક્રિકેટરો છે જેમના છૂટાછેડા ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા.

| Edited By: | Updated on: Oct 27, 2023 | 6:40 AM
4 / 5
ગબ્બર શિખર ધવને 2013માં આયેશા મુખર્જી સાથે લગ્ન કર્યા અને તેમને ઝોરાવર નામનો પુત્ર છે. 2021 માં, તેઓએ લગ્નના આઠ વર્ષ પછી અલગ થવાની જાહેરાત કરી. આયેશાના આ બીજા લગ્ન હતા. આયેશાને તેના અગાઉના લગ્નથી બે પુત્રીઓ હતી.

ગબ્બર શિખર ધવને 2013માં આયેશા મુખર્જી સાથે લગ્ન કર્યા અને તેમને ઝોરાવર નામનો પુત્ર છે. 2021 માં, તેઓએ લગ્નના આઠ વર્ષ પછી અલગ થવાની જાહેરાત કરી. આયેશાના આ બીજા લગ્ન હતા. આયેશાને તેના અગાઉના લગ્નથી બે પુત્રીઓ હતી.

5 / 5
ભારતના પૂર્વ ક્રિકેટર યોગરાજ સિંહ યુવરાજ સિંહના પિતા છે. યોગરાજ સિંહે સતવીર કૌર સાથે લગ્ન કરવા માટે તેમની પ્રથમ પત્ની શબમનને છૂટાછેડા આપી દીધા હતા. યોગરાજ અને સાતવરને વિક્ટર નામનો પુત્ર અને અમરજીત કૌર નામની પુત્રી છે.

ભારતના પૂર્વ ક્રિકેટર યોગરાજ સિંહ યુવરાજ સિંહના પિતા છે. યોગરાજ સિંહે સતવીર કૌર સાથે લગ્ન કરવા માટે તેમની પ્રથમ પત્ની શબમનને છૂટાછેડા આપી દીધા હતા. યોગરાજ અને સાતવરને વિક્ટર નામનો પુત્ર અને અમરજીત કૌર નામની પુત્રી છે.

Published On - 2:18 pm, Thu, 26 October 23