
બીમારીને કારણે અક્ષર પટેલ શ્રેણીની ત્રીજી મેચ પણ રમી શક્યો ન હતો. તેની ગેરહાજરીમાં પસંદગી સમિતિએ બંગાળના સ્પિનિંગ ઓલરાઉન્ડર શાહબાઝ અહેમદને તેના સ્થાને ટીમમાં સામેલ કર્યો છે. શાહબાઝ હવે લખનૌ અને અમદાવાદમાં રમાનારી મેચો માટે ઉપલબ્ધ રહેશે.

છેલ્લી 2 મેચ માટે ટીમ ઈન્ડિયા: સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, જિતેશ શર્મા (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ. (PC:PTI/X))