ટીમ ઈન્ડિયામાંથી બહાર ચાલી રહેલ ખેલાડી અચાનક બન્યો કેપ્ટન, રિંકુ સિંહને મોટો આંચકો

સૈયદ મુશ્તાક અલી T20 ટ્રોફી 23 નવેમ્બરથી શરૂ થઈ રહી છે અને આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ માટે યુપી ટીમની જાહેરાત કરવામાં આવી છે, જેનો કેપ્ટન ભુવનેશ્વર કુમારને બનાવવામાં આવ્યો છે, જ્યારે રિંકુ સિંહને કમાન સોંપવામાં આવી નથી.

| Updated on: Nov 18, 2024 | 4:03 PM
4 / 5
સૈયદ મુસ્તાક અલી ટ્રોફી માટે યુપીની ટીમ : ભુવનેશ્વર કુમાર (કેપ્ટન), માધવ કૌશિક, કરણ શર્મા, રિંકુ સિંહ, નીતિશ રાણા, સમીર રિઝવી, સ્વસ્તિક ચિકારા, પ્રિયમ ગર્ગ, આર્યન જુયાલ, આદિત્ય શર્મા, પીયૂષ ચાવલા, વિપરાજ નિગમ, કાર્તિકેય જયસ્વાલ, શિવમ શર્મા, યશ દયાલ, મોહસીન ખાન, આકિબ ખાન, શિવમ માવી અને વિનીત પંવાર.

સૈયદ મુસ્તાક અલી ટ્રોફી માટે યુપીની ટીમ : ભુવનેશ્વર કુમાર (કેપ્ટન), માધવ કૌશિક, કરણ શર્મા, રિંકુ સિંહ, નીતિશ રાણા, સમીર રિઝવી, સ્વસ્તિક ચિકારા, પ્રિયમ ગર્ગ, આર્યન જુયાલ, આદિત્ય શર્મા, પીયૂષ ચાવલા, વિપરાજ નિગમ, કાર્તિકેય જયસ્વાલ, શિવમ શર્મા, યશ દયાલ, મોહસીન ખાન, આકિબ ખાન, શિવમ માવી અને વિનીત પંવાર.

5 / 5
ભુવનેશ્વર કુમાર યુપીનો કેપ્ટન બની ગયો છે અને હવે તેની પાસે ટીમને ચેમ્પિયન બનાવવાની મોટી જવાબદારી છે. યુપીની ટીમે 9 વર્ષ પહેલા સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીતી હતી. તે વર્ષ 2015-16માં પ્રથમ અને છેલ્લી વખત જીતી હતી. તે સમયે યુપીના કેપ્ટન સુરેશ રૈના હતો. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની વાત કરીએ તો, તમિલનાડુએ આ ટૂર્નામેન્ટ સૌથી વધુ 3 વખત જીતી છે. ગયા વર્ષે પંજાબે આ ટુર્નામેન્ટ જીતી હતી. (All Photo Credit : PTI)

ભુવનેશ્વર કુમાર યુપીનો કેપ્ટન બની ગયો છે અને હવે તેની પાસે ટીમને ચેમ્પિયન બનાવવાની મોટી જવાબદારી છે. યુપીની ટીમે 9 વર્ષ પહેલા સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીતી હતી. તે વર્ષ 2015-16માં પ્રથમ અને છેલ્લી વખત જીતી હતી. તે સમયે યુપીના કેપ્ટન સુરેશ રૈના હતો. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની વાત કરીએ તો, તમિલનાડુએ આ ટૂર્નામેન્ટ સૌથી વધુ 3 વખત જીતી છે. ગયા વર્ષે પંજાબે આ ટુર્નામેન્ટ જીતી હતી. (All Photo Credit : PTI)

Published On - 4:00 pm, Mon, 18 November 24