ગુજ્જુ ઓલરાઉન્ડર હાર્દિક પંડયા ટી20 ટીમમાંથી બહાર ! કેપ્ટનશીપ પણ ગુમાવી

વર્લ્ડ કપ જીતવાનું સ્વપ્ન તૂટયા બાદ પણ ભારતીય ટીમ નવા જુસ્સા સાથે નવા અભિયાન માટે તૈયાર થઈ રહી છે. 10 ડિસેમ્બરથી ભારતીય ક્રિકેટ ટીમનો સાઉથ આફ્રીકા પ્રવાસ શરુ થઈ રહ્યો છે. જેમાં ભારત અને સાઉથ આફ્રીકાની ટીમ વચ્ચે 3 ટી20, 3 વનડે અને 2 ટેસ્ટ મેચ રમાશે.

| Edited By: | Updated on: Nov 30, 2023 | 11:17 PM
4 / 5
ઈજાને કારણે હાર્દિક પંડયાએ ટી20 ટીમની કેપ્ટનશીપ પણ ગુમાવી છે. તેના સ્થાને સૂર્યકુમાર યાદવ કેપ્ટન તરીકે જોવા મળશે.

ઈજાને કારણે હાર્દિક પંડયાએ ટી20 ટીમની કેપ્ટનશીપ પણ ગુમાવી છે. તેના સ્થાને સૂર્યકુમાર યાદવ કેપ્ટન તરીકે જોવા મળશે.

5 / 5
 10 ડિસેમ્બરથી ભારતીય ક્રિકેટ ટીમનો સાઉથ આફ્રીકા પ્રવાસ શરુ થઈ રહ્યો છે. જેમાં ભારત અને સાઉથ આફ્રીકાની ટીમ વચ્ચે 3 ટી20, 3 વનડે અને 2 ટેસ્ટ મેચ રમાશે.

10 ડિસેમ્બરથી ભારતીય ક્રિકેટ ટીમનો સાઉથ આફ્રીકા પ્રવાસ શરુ થઈ રહ્યો છે. જેમાં ભારત અને સાઉથ આફ્રીકાની ટીમ વચ્ચે 3 ટી20, 3 વનડે અને 2 ટેસ્ટ મેચ રમાશે.

Published On - 6:19 pm, Thu, 30 November 23