આંખોની રોશની સુધારવા માટે આ શાકભાજીનું કરો સેવન, રોજ એક ખાવાથી આંખોના નંબર ઉતરી જશે!

ફોનના સતત ઉપયોગ અથવા સ્ક્રીન પર કામ કરવાને કારણે મોટાભાગના લોકોને જલ્દી આખોના ચશ્મા આવી જાય છે, આવી સ્થિતિમાં આંખો નબળી પડવા લાગે છે. તમે આ શાકભાજીનું સેવન કરીને આંખોની રોશની સુધારી શકે છે. આજકાલ નાની ઉંમરમાં જ આંખો નબળી થવા લાગે છે તેના માટે પણ આ શાકભાજીનું સેવન કરી શકો છો.

| Updated on: May 04, 2024 | 12:57 PM
4 / 7
લીલા મરચામાં વિટામિન A અને C મળી આવે છે, જે આંખના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

લીલા મરચામાં વિટામિન A અને C મળી આવે છે, જે આંખના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

5 / 7
લીલા મરચામાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે, જે આંખના કોષોને નુકસાનથી બચાવવામાં ઘણી મદદ કરે છે.

લીલા મરચામાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે, જે આંખના કોષોને નુકસાનથી બચાવવામાં ઘણી મદદ કરે છે.

6 / 7
લીલા મરચામાં કેપ સાઈન હોય છે જે આંખની બળતરાથી રાહત આપે છે અને રોગોને મટાડે છે.

લીલા મરચામાં કેપ સાઈન હોય છે જે આંખની બળતરાથી રાહત આપે છે અને રોગોને મટાડે છે.

7 / 7
જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લો

જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લો