સરગવાના પાંદડામાં પોષક તત્વોનો ખજાનો છે. કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન-એ, સી અને બી કોમ્પ્લેક્સ જેવા તત્વો હાજર હોય છે. જેથી સરગવાનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે. તો આજે અમે તમને જણાવીશું કે સરગવાના પરાઠા સરળતાથી કેવી રીતે બનાવી શકાય છે.
Disha Thakar |
Updated on: Feb 12, 2025 | 10:27 AM
4 / 5
હવે ઘઉંના લોટમાં સરગવાનો પલ્પ અને સરગવાનો સ્ટોક ઉમેરો. ત્યારબાદ જો જરુર લાગે તો જ તેમાં પાણી ઉમેરી બરાબર મિક્સ કરી તેને બાંધી લો. ત્યારબાદ તેને 3-4 મિનિટ માટે આરામ કરવા માટે મુકો.
5 / 5
હવે તવી ગરમ કરવા મુકો. ત્યારબાદ પરાઠા બનાવી ધીમી આંચ પર પરાઠાને શેકો. જ્યાં સુધી પરાઠા બંન્ને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી પરાઠાને શકો. ત્યારબાદ તમે સ્વાદિષ્ટ પરાઠાને ચટણી અથવા દહીં સાથે ગરમાગરમ સર્વ કરી શકો છો.