
જે ગુજરાતના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસા સાથે ગાઢ રીતે સંકળાયેલા સ્થળો છે.

29 સપ્ટેમ્બર 2025ના રોજ, લાલો - કૃષ્ણા સદા સહાયતેનું ટ્રેલર સોશિયલ મીડિયા અને યુટ્યુબ પ્લેટફોર્મ પર રિલીઝ થયું હતુ.આ ફિલ્મ 10 ઓક્ટોબર 2025ના રોજ થિયેટરમાં રિલીઝ થઈ છે. જેમણે બોલિવુડ ફિલ્મને પણ ટકકર આપી છે.

ગિરનાર ગુજરાતનાં ધાર્મિક સ્થળોમાંનો એક છે.દામોદર કુંડ પૌરાણિક કથા મુજબ બ્રહ્માએ તથા ઈન્દ્રે આ તીર્થમાં અનેક યજ્ઞો કર્યા હતા. જેમાં બધા દેવ-દેવીઓ ઉપસ્થિત રહ્યા હતા.નરસિંહ મહેતાના જીવનની ઝાંખી કરાવતું સ્થળ એટલે નરસિંહ મહેતાનો ચોરો કહેવામાં આવે છે.

લાલો કૃષ્ણ સદા સહાયતે ફિલ્મના બજેટની વાત કરીએ તો માત્ર 50 લાખ રુપિયા હતુ. જ્યારે આ ફિલ્મે વીકિપીડિયા અનુસાર બોક્સ ઓફિસ પર અંદાજે 58.25 કરોડ રુપિયાનું કલેક્શન કર્યું છે.