શેર માથે સવા શેર બની ટીવી પર પરત ફર્યા તારક મહેતાના શૈલેષ લોઢા, વકીલના પાત્રમાં જોવા મળ્યા

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોનો ફેમસ ચહેરો શૈલેશ લોઢાએ શો છોડ્યો ત્યારે સૌ કોઈ ચોંકી ગયા હતા. શૈલેશે જણાવ્યું કે, તેને સમયસર પગાર મળતો ન હતો. જૂના પૈસા પણ બાકી હતા. ત્યારે હવે શૈલેષ લોઢા ટીવી પડદા પર પરત ફર્યો છે.

| Updated on: Oct 10, 2024 | 2:31 PM
4 / 5
એડવોકેટ અંજલિ અવસ્થી તેની શરૂઆતથી જ દિલ જીતી રહી છે અને તે TRP ચાર્ટ પર પણ સારી રેન્કિંગ ધરાવે છે. શૈલેષ લોઢા હવે રમેશ પટેલના પાત્રમાં શો સાથે ટીવી પર પાછા ફર્યા છે. તે રમેશ પટેલનું પાત્ર ભજવે છે જે એડવોકેટ છે અને અંજલીને તેના નવા કેસમાં મદદ કરવા આવ્યો છે.

એડવોકેટ અંજલિ અવસ્થી તેની શરૂઆતથી જ દિલ જીતી રહી છે અને તે TRP ચાર્ટ પર પણ સારી રેન્કિંગ ધરાવે છે. શૈલેષ લોઢા હવે રમેશ પટેલના પાત્રમાં શો સાથે ટીવી પર પાછા ફર્યા છે. તે રમેશ પટેલનું પાત્ર ભજવે છે જે એડવોકેટ છે અને અંજલીને તેના નવા કેસમાં મદદ કરવા આવ્યો છે.

5 / 5
અગાઉ એક પોડકાસ્ટમાં શૈલેષ લોઢાએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છોડવા પાછળના તેમના કારણ વિશે ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું કે, "આ સ્વાભિમાનની વાત હતી. તેથી જ મેં શો છોડવાનો નિર્ણય કર્યો.

અગાઉ એક પોડકાસ્ટમાં શૈલેષ લોઢાએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છોડવા પાછળના તેમના કારણ વિશે ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું કે, "આ સ્વાભિમાનની વાત હતી. તેથી જ મેં શો છોડવાનો નિર્ણય કર્યો.