શેર માથે સવા શેર બની ટીવી પર પરત ફર્યા તારક મહેતાના શૈલેષ લોઢા, વકીલના પાત્રમાં જોવા મળ્યા

|

Oct 10, 2024 | 2:31 PM

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોનો ફેમસ ચહેરો શૈલેશ લોઢાએ શો છોડ્યો ત્યારે સૌ કોઈ ચોંકી ગયા હતા. શૈલેશે જણાવ્યું કે, તેને સમયસર પગાર મળતો ન હતો. જૂના પૈસા પણ બાકી હતા. ત્યારે હવે શૈલેષ લોઢા ટીવી પડદા પર પરત ફર્યો છે.

1 / 5
સ્ટાર પ્લસ પોતાના ચાહકો માટે શાનદાર શો લઈને આવ્યું છે. આ શોનું નામ છે એડવોકેટ અંજલિ અવસ્થી. આ શોને ચાહકો તરફથી ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

સ્ટાર પ્લસ પોતાના ચાહકો માટે શાનદાર શો લઈને આવ્યું છે. આ શોનું નામ છે એડવોકેટ અંજલિ અવસ્થી. આ શોને ચાહકો તરફથી ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

2 / 5
14 વર્ષથી લોકપ્રિય ટીવી શોમાં મુખ્ય ભૂમિકા ભજવનાર લોઢાએ પૈસા ન આપવાને કારણે શો છોડી દીધો હતો. આ કડવા અનુભવ પછી, એવું લાગે છે કે શૈલેષ તેની કારકિર્દીમાં  આગળ વધી રહ્યો છે કારણ કે તેને નવા લૉન્ચ થયેલા ટીવી શો એડવોકેટ અંજલી અવસ્થીમાં જોવા મળશે.

14 વર્ષથી લોકપ્રિય ટીવી શોમાં મુખ્ય ભૂમિકા ભજવનાર લોઢાએ પૈસા ન આપવાને કારણે શો છોડી દીધો હતો. આ કડવા અનુભવ પછી, એવું લાગે છે કે શૈલેષ તેની કારકિર્દીમાં આગળ વધી રહ્યો છે કારણ કે તેને નવા લૉન્ચ થયેલા ટીવી શો એડવોકેટ અંજલી અવસ્થીમાં જોવા મળશે.

3 / 5
ટીવી શો એડવોકેટ અંજલિ અવસ્થીએ લોકપ્રિયતા મેળવી છે, જેમાં હવે શૈલેષ લોઢા જોવા મળશે છે, જેમણે  તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં અભિનય કર્યો હતો. તે એડવોકેટ ની ભૂમિકા ભજવે છે,

ટીવી શો એડવોકેટ અંજલિ અવસ્થીએ લોકપ્રિયતા મેળવી છે, જેમાં હવે શૈલેષ લોઢા જોવા મળશે છે, જેમણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં અભિનય કર્યો હતો. તે એડવોકેટ ની ભૂમિકા ભજવે છે,

4 / 5
એડવોકેટ અંજલિ અવસ્થી તેની શરૂઆતથી જ દિલ જીતી રહી છે અને તે TRP ચાર્ટ પર પણ સારી રેન્કિંગ ધરાવે છે. શૈલેષ લોઢા હવે રમેશ પટેલના પાત્રમાં શો સાથે ટીવી પર પાછા ફર્યા છે. તે રમેશ પટેલનું પાત્ર ભજવે છે જે એડવોકેટ છે અને અંજલીને તેના નવા કેસમાં મદદ કરવા આવ્યો છે.

એડવોકેટ અંજલિ અવસ્થી તેની શરૂઆતથી જ દિલ જીતી રહી છે અને તે TRP ચાર્ટ પર પણ સારી રેન્કિંગ ધરાવે છે. શૈલેષ લોઢા હવે રમેશ પટેલના પાત્રમાં શો સાથે ટીવી પર પાછા ફર્યા છે. તે રમેશ પટેલનું પાત્ર ભજવે છે જે એડવોકેટ છે અને અંજલીને તેના નવા કેસમાં મદદ કરવા આવ્યો છે.

5 / 5
અગાઉ એક પોડકાસ્ટમાં શૈલેષ લોઢાએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છોડવા પાછળના તેમના કારણ વિશે ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું કે, "આ સ્વાભિમાનની વાત હતી. તેથી જ મેં શો છોડવાનો નિર્ણય કર્યો.

અગાઉ એક પોડકાસ્ટમાં શૈલેષ લોઢાએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છોડવા પાછળના તેમના કારણ વિશે ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું કે, "આ સ્વાભિમાનની વાત હતી. તેથી જ મેં શો છોડવાનો નિર્ણય કર્યો.

Next Photo Gallery