બંન્ને વખત લગ્ન રહ્યા નિષ્ફળ,ચર્ચામાં રહેનાર અનુરાગ કશ્યપનો આવો છે પરિવાર

અનુરાગ કશ્યપ (Anurag Kashyap)ના પિતાનું નામ પ્રકાશ સિંહ છે. તેને અભિનવ કશ્યપ અને અનુભૂતિ કશ્યપ નામનો એક ભાઈ અને એક બહેન પણ છે.અનુરાગ કશ્યપ એક ભારતીય ફિલ્મ નિર્દેશક, પટકથા લેખક, અભિનેતા અને ફિલ્મ નિર્માતા છે. તેમને અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. અનુરાગ કશ્યપને અત્યાર સુધીમાં 4 ફિલ્મફેર એવોર્ડ મળ્યા છે.

| Updated on: Apr 22, 2025 | 1:40 PM
4 / 5
અનુરાગ કશ્યપ તેની ફિલ્મો ઉપરાંત તેની લવ લાઈફ માટે પણ જાણીતો છે. અનુરાગ કશ્યપના પહેલા લગ્ન આરતી બજાજ સાથે થયા હતા. જો કે, આ લગ્ન તૂટ્યા પછી અનુરાગ કલ્કીના પ્રેમમાં પડ્યો અને બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું.આલિયા અનુરાગ કશ્યપની પહેલી પત્ની આરતી બજાજની પુત્રી છે. માતા આરતી તેમની ખૂબ નજીક છે.

અનુરાગ કશ્યપ તેની ફિલ્મો ઉપરાંત તેની લવ લાઈફ માટે પણ જાણીતો છે. અનુરાગ કશ્યપના પહેલા લગ્ન આરતી બજાજ સાથે થયા હતા. જો કે, આ લગ્ન તૂટ્યા પછી અનુરાગ કલ્કીના પ્રેમમાં પડ્યો અને બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું.આલિયા અનુરાગ કશ્યપની પહેલી પત્ની આરતી બજાજની પુત્રી છે. માતા આરતી તેમની ખૂબ નજીક છે.

5 / 5
 તમને જણાવી દઈએ કે કલ્કીએ 2011માં અનુરાગ સાથે લગ્ન કર્યા હતા અને ચાર વર્ષ બાદ તેઓ અલગ થઈ ગયા હતા. જો કે હાલમાં પણ બંને વચ્ચે સારા સંબંધો છે.

તમને જણાવી દઈએ કે કલ્કીએ 2011માં અનુરાગ સાથે લગ્ન કર્યા હતા અને ચાર વર્ષ બાદ તેઓ અલગ થઈ ગયા હતા. જો કે હાલમાં પણ બંને વચ્ચે સારા સંબંધો છે.

Published On - 9:06 am, Fri, 29 September 23