શું નેહા કક્કર અને રોહનપ્રીતના સંબંધોમાં આવી દરાર ? સિંગરના પતિએ લગ્નના 4 વર્ષ પછી આપી પ્રતિક્રિયા

ફેમસ સિંગર નેહા કક્કરે વર્ષ 2020માં રોહનપ્રીત સિંહ સાથે ધૂમધામથી લગ્ન કર્યા હતા. લગ્ન બાદથી જ તેમના સંબંધો સમાચારોમાં રહ્યા છે. ત્યારે હવે નેહા અને રોહનપ્રીતના સંબંધોમાં તિરાડ આવી ગઈ છે તેને લઈને સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા ચાલી હતી જે બાદ એક ઈન્ટવ્યૂ દરમિયાન ગાયિકાના પતિએ પ્રતિક્રિયા આપી છે

| Edited By: | Updated on: Apr 09, 2024 | 8:02 AM
4 / 5
જો કે, ગયા વર્ષે દંપતીના છૂટાછેડાને લઈને ઘણી અફવાઓ હતી અને જ્યારે તેને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, “હું અફવાઓ પર ધ્યાન આપતો નથી. જો લોકો ખોટીવાતો ફેલાવવાથી ખુશ થાય છે, તો તે તેમના માટે સારું છે. નેહા અને હું અમારા કામ અને અમારા જીવનમાં ખૂબ ખુશ છીએ.

જો કે, ગયા વર્ષે દંપતીના છૂટાછેડાને લઈને ઘણી અફવાઓ હતી અને જ્યારે તેને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, “હું અફવાઓ પર ધ્યાન આપતો નથી. જો લોકો ખોટીવાતો ફેલાવવાથી ખુશ થાય છે, તો તે તેમના માટે સારું છે. નેહા અને હું અમારા કામ અને અમારા જીવનમાં ખૂબ ખુશ છીએ.

5 / 5
જ્યારે હું નેહાના કામને જોઉં છું, ત્યારે મને ખ્યાલ આવે છે કે તે કેટલી નમ્ર છે. અને જ્યારે હું નેહાને જોઉં છું, ત્યારે મને ખ્યાલ આવે છે કે તે કેટલી નમ્ર છે અને મારા માટે તે આસપાસના સૌથી મીઠી વ્યક્તિઓમાંની એક છે. હું તેની પાસેથી ઘણું શીખું છું."

જ્યારે હું નેહાના કામને જોઉં છું, ત્યારે મને ખ્યાલ આવે છે કે તે કેટલી નમ્ર છે. અને જ્યારે હું નેહાને જોઉં છું, ત્યારે મને ખ્યાલ આવે છે કે તે કેટલી નમ્ર છે અને મારા માટે તે આસપાસના સૌથી મીઠી વ્યક્તિઓમાંની એક છે. હું તેની પાસેથી ઘણું શીખું છું."

Published On - 4:49 pm, Mon, 8 April 24