બોર્ડની પરિક્ષા દરમિયાન પત્નીને કર્યું હતુ પ્રપોઝ, નાનો ભાઈ છે બોલિવુડ એક્ટર આવો છે પરિવાર

આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપ કેન્સર જેવી ગંભીર બીમારી સામે ઝઝૂમી રહી છે. 7 વર્ષ પછી, તાહિરાને ફરી એકવાર બ્રેસ્ટ કેન્સર થયું છે. જેની માહિતી તેમણે એક પોસ્ટ દ્વારા શેર કરી છે. ચાહકો તેને સતત પ્રોત્સાહન આપી રહ્યા છે.તો આયુષ્માન ખુરાનાના પરિવાર વિશે જાણો

| Updated on: Sep 14, 2025 | 10:41 AM
4 / 8
 આયુષ્માન અને તાહિરાની લવ સ્ટોરી કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી. આયુષ્માન ખુરાના અને તાહિરા કશ્યપ બંને સ્કૂલના સમયથી એકબીજાને ઓળખતા હતા.બંનેની મુલાકાત ફિઝિક્સ કોચિંગ ક્લાસથી શરૂ થઈ હતી. બંને તેમની બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા, તે દરમિયાન તેણે તાહિરા કશ્યપ સાથે ફોન પર વાત કરી હતી. પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.

આયુષ્માન અને તાહિરાની લવ સ્ટોરી કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી. આયુષ્માન ખુરાના અને તાહિરા કશ્યપ બંને સ્કૂલના સમયથી એકબીજાને ઓળખતા હતા.બંનેની મુલાકાત ફિઝિક્સ કોચિંગ ક્લાસથી શરૂ થઈ હતી. બંને તેમની બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા, તે દરમિયાન તેણે તાહિરા કશ્યપ સાથે ફોન પર વાત કરી હતી. પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.

5 / 8
આયુષ્માન ખુરાના અને તાહિરા કશ્યપ તેમની પ્રથમ મુલાકાત પછી મિત્ર બન્યા હતા અને બંનેએ ચંદીગઢમાં સાથે અભ્યાસ પણ કર્યો હતો. સ્કૂલના સમયમાં શરૂ થયેલી આ લવ સ્ટોરી માત્ર કોલેજ પૂરતી જ સીમિત ન હતી, પરંતુ બંનેએ થિયેટરમાં પણ સાથે કામ કર્યું હતું. તેમને બે બાળકો વિરાજવીર ખુરાના અને વરુષ્કા ખુરાના છે

આયુષ્માન ખુરાના અને તાહિરા કશ્યપ તેમની પ્રથમ મુલાકાત પછી મિત્ર બન્યા હતા અને બંનેએ ચંદીગઢમાં સાથે અભ્યાસ પણ કર્યો હતો. સ્કૂલના સમયમાં શરૂ થયેલી આ લવ સ્ટોરી માત્ર કોલેજ પૂરતી જ સીમિત ન હતી, પરંતુ બંનેએ થિયેટરમાં પણ સાથે કામ કર્યું હતું. તેમને બે બાળકો વિરાજવીર ખુરાના અને વરુષ્કા ખુરાના છે

6 / 8
અપારશક્તિ ખુરાનાનો જન્મ 18 નવેમ્બર 1987ના રોજ ચંદીગઢમાં થયો હતો.આ પછી અપારશક્તિએ રેડિયો અને વિડિયો જોકી તરીકે સિનેમામાં પોતાની કારકિર્દી શરૂ કરી. અપારશક્તિ ખુરાનાએ વીજે તરીકે ઘણા શો કર્યા. આ પછી તે ફિલ્મો તરફ વળ્યો. અપારશક્તિએ વર્ષ 2016માં ફિલ્મ 'દંગલ'થી સહાયક અભિનેતા તરીકે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તે ગીતા-બબીતાના પિતરાઈ ભાઈના રોલમાં જોવા મળ્યો હતો.

અપારશક્તિ ખુરાનાનો જન્મ 18 નવેમ્બર 1987ના રોજ ચંદીગઢમાં થયો હતો.આ પછી અપારશક્તિએ રેડિયો અને વિડિયો જોકી તરીકે સિનેમામાં પોતાની કારકિર્દી શરૂ કરી. અપારશક્તિ ખુરાનાએ વીજે તરીકે ઘણા શો કર્યા. આ પછી તે ફિલ્મો તરફ વળ્યો. અપારશક્તિએ વર્ષ 2016માં ફિલ્મ 'દંગલ'થી સહાયક અભિનેતા તરીકે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તે ગીતા-બબીતાના પિતરાઈ ભાઈના રોલમાં જોવા મળ્યો હતો.

7 / 8
અપારશક્તિ ખુરાના અને આકૃતિ ખુરાનાએ 7 સપ્ટેમ્બર 2014ના રોજ લગ્ન કર્યા. આ લગ્નમાં બંનેના નજીકના લોકોએ હાજરી આપી હતી. અપારશક્તિ ખુરાના અને આકૃતિ આહુજાએ પંજાબી સ્ટાઈલમાં લગ્ન કર્યા હતા.અપારશક્તિના અંગત જીવનની વાત કરીએ તો તેની પત્નીનું નામ આકૃતિ છે. તે અને આકૃતિ 27 ઓગસ્ટ 2021ના રોજ એક સુંદર પુત્રીના માતા-પિતા બન્યા હતા. અપારશક્તિ સોશિયલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે, તેની ફેન ફોલોઈંગ ઘણી સારી છે.

અપારશક્તિ ખુરાના અને આકૃતિ ખુરાનાએ 7 સપ્ટેમ્બર 2014ના રોજ લગ્ન કર્યા. આ લગ્નમાં બંનેના નજીકના લોકોએ હાજરી આપી હતી. અપારશક્તિ ખુરાના અને આકૃતિ આહુજાએ પંજાબી સ્ટાઈલમાં લગ્ન કર્યા હતા.અપારશક્તિના અંગત જીવનની વાત કરીએ તો તેની પત્નીનું નામ આકૃતિ છે. તે અને આકૃતિ 27 ઓગસ્ટ 2021ના રોજ એક સુંદર પુત્રીના માતા-પિતા બન્યા હતા. અપારશક્તિ સોશિયલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે, તેની ફેન ફોલોઈંગ ઘણી સારી છે.

8 / 8
 આયુષ્માન ખુરાના હાલમાં તેની ફિલ્મ ડ્રીમ ગર્લ 2 ની સફળતાની ઉજવણીમાં વ્યસ્ત છે, જેણે 100 કરોડની ક્લબમાં પ્રવેશ કર્યો છે. આ ફિલ્મમાં તેણે કરમ અને પૂજાના બે પાત્રો ભજવ્યા છે. પોતાની આર્થિક તંગીને કારણે કર્મ પૂજા બનવું પડે છે.આ ફિલ્મ ચાહકોને ખુબ પસંદ આવી હતી.

આયુષ્માન ખુરાના હાલમાં તેની ફિલ્મ ડ્રીમ ગર્લ 2 ની સફળતાની ઉજવણીમાં વ્યસ્ત છે, જેણે 100 કરોડની ક્લબમાં પ્રવેશ કર્યો છે. આ ફિલ્મમાં તેણે કરમ અને પૂજાના બે પાત્રો ભજવ્યા છે. પોતાની આર્થિક તંગીને કારણે કર્મ પૂજા બનવું પડે છે.આ ફિલ્મ ચાહકોને ખુબ પસંદ આવી હતી.

Published On - 9:10 am, Thu, 14 September 23