Amitabh Bachchan Birthday: ક્યા કારણોસર અમિતાભ બચ્ચન વર્ષમાં 2 વખત જન્મદિવસ સેલિબ્રેટ કરે છે, જાણો

|

Oct 11, 2024 | 1:05 PM

બોલિવુડ શહેનશાહ અમિતાભ બચ્ચન આજે 11 ઓક્ટોબરના રોજ પોતાનો 82મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, બિગ બી વર્ષમાં 2 વખત પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કરે છે. તો જાણો તેના જીવન સાથે જોડાયેલી રસપ્રદ વાતો.

1 / 7
 બિગ બીને સદીઓના મહાનાયક કહેવામાં આવે છે. તેમને કોઈ શહેનશાહ બોલાવે છે. અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. ફોટો શેર કરતા રહે છે. અમિતાભ બચ્ચન છેલ્લા 6 દાયકાથી બોલિવુડ પર રાજ કરી રહ્યા છે. તો આજે આપણે તેની લાઈફ વિશે જોડાયેલી કેટલીક વાતો કરીશું.

બિગ બીને સદીઓના મહાનાયક કહેવામાં આવે છે. તેમને કોઈ શહેનશાહ બોલાવે છે. અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. ફોટો શેર કરતા રહે છે. અમિતાભ બચ્ચન છેલ્લા 6 દાયકાથી બોલિવુડ પર રાજ કરી રહ્યા છે. તો આજે આપણે તેની લાઈફ વિશે જોડાયેલી કેટલીક વાતો કરીશું.

2 / 7
અમિતાભ બચ્ચનનો જન્મ 11 ઓક્ટોબર 1942ના રોજ ઉત્તરપ્રદેશના ઈલાહાબાદમાં થયો હતો. તેના પિતા મશહુર કવિ હતા. અમિતાભ બચ્ચને પોતાની ફિલ્મી કરિયરની શરુઆત વર્ષ 1969માં સાત હિન્દુસ્તાનીથી કરી હતી.

અમિતાભ બચ્ચનનો જન્મ 11 ઓક્ટોબર 1942ના રોજ ઉત્તરપ્રદેશના ઈલાહાબાદમાં થયો હતો. તેના પિતા મશહુર કવિ હતા. અમિતાભ બચ્ચને પોતાની ફિલ્મી કરિયરની શરુઆત વર્ષ 1969માં સાત હિન્દુસ્તાનીથી કરી હતી.

3 / 7
અમિતાભ બચ્ચને પોતાના કરિયરની શરુઆતમાં હાઈટથી લઈ અવાજની પણ ખુબ અલોચના કરવામાં આવી હતી. પરંતુ તેમણે હાર માની નહિ અને આજે તેના દેશ સહિત વિદેશમાં પણ ચાહકો છે.

અમિતાભ બચ્ચને પોતાના કરિયરની શરુઆતમાં હાઈટથી લઈ અવાજની પણ ખુબ અલોચના કરવામાં આવી હતી. પરંતુ તેમણે હાર માની નહિ અને આજે તેના દેશ સહિત વિદેશમાં પણ ચાહકો છે.

4 / 7
 બિગ બી વર્ષમાં 2 વખત જન્મદિવસ મનાવે છે. તેની પાછળ એક કારણ પણ છે. પહેલો જન્મદિવસ 11 ઓક્ટોબરના રોજ આ દિવસે તેનો જન્મ થયો હતો. બીજો જન્મદિવસ 2 ઓગસ્ટના રોજ મનાવે છે. વર્ષ 1982માં આ દિવસે તે મોતના મુખમાંથી પાછા આવ્યા હતા.

બિગ બી વર્ષમાં 2 વખત જન્મદિવસ મનાવે છે. તેની પાછળ એક કારણ પણ છે. પહેલો જન્મદિવસ 11 ઓક્ટોબરના રોજ આ દિવસે તેનો જન્મ થયો હતો. બીજો જન્મદિવસ 2 ઓગસ્ટના રોજ મનાવે છે. વર્ષ 1982માં આ દિવસે તે મોતના મુખમાંથી પાછા આવ્યા હતા.

5 / 7
ફિલ્મ કુલીના શૂટિંગ દરમિયાન બેંગ્લુરુમાં બિગ બીની સાથે એક અકસ્માત થયો હતો. આ દરમિયાન તેઓ મરતા મરતા બચ્યા હતા. બેંગ્લુરુમાં 24 જુલાઈ 1982ના રોજ ફિલ્મ કુલીના એક્શન સીન દરમિયાન અમિતાભ બચ્ચન ઈજાગ્રસ્ત થયા હતા.

ફિલ્મ કુલીના શૂટિંગ દરમિયાન બેંગ્લુરુમાં બિગ બીની સાથે એક અકસ્માત થયો હતો. આ દરમિયાન તેઓ મરતા મરતા બચ્યા હતા. બેંગ્લુરુમાં 24 જુલાઈ 1982ના રોજ ફિલ્મ કુલીના એક્શન સીન દરમિયાન અમિતાભ બચ્ચન ઈજાગ્રસ્ત થયા હતા.

6 / 7
આ દરમિયાન બિગ બીની હાલત ખુબ ખરાબ થઈ હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અનેક સર્જરી બાદ પણ તેના સ્વાસ્થમાં કોઈ સુધારો જોવા મળ્યો ન હતો.  2 ઓગસ્ટના અચાનક તેમના પગના અંગુઠાનું હલનચલ થયું અને ધીરે ધીરે તેના સ્વાસ્થમાં સુધારો જોવા મળ્યો હતો.

આ દરમિયાન બિગ બીની હાલત ખુબ ખરાબ થઈ હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અનેક સર્જરી બાદ પણ તેના સ્વાસ્થમાં કોઈ સુધારો જોવા મળ્યો ન હતો. 2 ઓગસ્ટના અચાનક તેમના પગના અંગુઠાનું હલનચલ થયું અને ધીરે ધીરે તેના સ્વાસ્થમાં સુધારો જોવા મળ્યો હતો.

7 / 7
આ ગુડ ન્યુઝ સાંભળી બચ્ચન પરિવાર જ નહિ પરંતુ તેના લાખો ચાહકો ખુશ થયા હતા. અમિતાભ બચ્ચને 24 સપ્ટેબરના રોજ હોસ્પિટલમાંથી રજા મળી હતી. બિગ બીએ હોસ્પિટલમાંથી બહાર નીકળી જિંદગી અને મોત વચ્ચે આ ભયાનક અગ્નિ પરીક્ષા હતી.

આ ગુડ ન્યુઝ સાંભળી બચ્ચન પરિવાર જ નહિ પરંતુ તેના લાખો ચાહકો ખુશ થયા હતા. અમિતાભ બચ્ચને 24 સપ્ટેબરના રોજ હોસ્પિટલમાંથી રજા મળી હતી. બિગ બીએ હોસ્પિટલમાંથી બહાર નીકળી જિંદગી અને મોત વચ્ચે આ ભયાનક અગ્નિ પરીક્ષા હતી.

Next Photo Gallery