
આમરિ ખાને કહ્યું તે સમયે વિચારતો હતો કે, હવે આ ઉંમરે કોણ મળશે? તેની મુલાકાત ગૌરી સાથે થઈ ગઈ છે. બંન્નેની મિત્રતા પ્રેમમાં પરિવર્તિ થઈ છે અને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા.

તમને જણાવી દઈએ કે, આમિર ખાનના પહેલા 2 વખત લગ્ન થઈ ચૂક્યા છે. બંન્ને પત્નીઓ સાથે છૂટાછેડા લઈ ચૂક્યો છે. આજે પણ તે તેની પૂર્વ પત્ની રીના દત્તા અને કિરણ રાવ બેસ્ટ ફ્રેન્ડ માને છે. અને અનેક વખત સાથે પણ જોવા મળતા હોય છે.