Breaking News : આમિર ખાને ત્રીજા લગ્નને લઈ ખુલાસો કર્યો, હું ગૌરી સાથે લગ્ન કરી ચૂક્યો છું અમે પાર્ટનર છીએ

આમિર ખાનની ફિલ્મ સિતારે જમીન પર હાલમાં રિલીઝ થઈ છે. તેમજ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે અને સારી એવી કમાણી પણ કરી રહી છે. આ વચ્ચે આમિર ખાન પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં આવ્યો છે. તો ચાલો જાણીએ આમિરે ગૌરી સાથે લગ્નને લઈ શું ખુલાસો કર્યો છે.

| Updated on: Jul 09, 2025 | 10:04 AM
4 / 5
 આમરિ ખાને કહ્યું તે સમયે વિચારતો હતો કે, હવે આ ઉંમરે કોણ મળશે? તેની મુલાકાત ગૌરી સાથે થઈ ગઈ છે. બંન્નેની મિત્રતા પ્રેમમાં પરિવર્તિ થઈ છે અને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા.

આમરિ ખાને કહ્યું તે સમયે વિચારતો હતો કે, હવે આ ઉંમરે કોણ મળશે? તેની મુલાકાત ગૌરી સાથે થઈ ગઈ છે. બંન્નેની મિત્રતા પ્રેમમાં પરિવર્તિ થઈ છે અને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા.

5 / 5
તમને જણાવી દઈએ કે, આમિર ખાનના પહેલા 2 વખત લગ્ન થઈ ચૂક્યા છે. બંન્ને પત્નીઓ સાથે છૂટાછેડા લઈ ચૂક્યો છે. આજે પણ તે તેની પૂર્વ પત્ની રીના દત્તા અને કિરણ રાવ બેસ્ટ ફ્રેન્ડ માને છે. અને અનેક વખત સાથે પણ જોવા મળતા હોય છે.

તમને જણાવી દઈએ કે, આમિર ખાનના પહેલા 2 વખત લગ્ન થઈ ચૂક્યા છે. બંન્ને પત્નીઓ સાથે છૂટાછેડા લઈ ચૂક્યો છે. આજે પણ તે તેની પૂર્વ પત્ની રીના દત્તા અને કિરણ રાવ બેસ્ટ ફ્રેન્ડ માને છે. અને અનેક વખત સાથે પણ જોવા મળતા હોય છે.