Liver, Kidney Health : કેમિકલ વડે પાકેલી કેરી ખાવાથી શરીર પર શું અસર થાય ?

કેરીની મોસમમાં ઝડપથી પકવવા માટે કેલ્શિયમ કાર્બાઇડનો ઉપયોગ થાય છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ રસાયણ યકૃત અને કિડનીને નુકસાન પહોંચાડી શકે છે.

| Updated on: May 25, 2025 | 10:03 PM
4 / 7
કેલ્શિયમ કાર્બાઇડથી પાકેલી કેરી ખાવાથી વારંવાર તરસ લાગવી, ખોરાક ગળવામાં તકલીફ થવી, નબળાઈ લાગવી અને ડિહાઇડ્રેશનને કારણે ચક્કર આવવા જેવી સમસ્યાઓ થઈ શકે છે.

કેલ્શિયમ કાર્બાઇડથી પાકેલી કેરી ખાવાથી વારંવાર તરસ લાગવી, ખોરાક ગળવામાં તકલીફ થવી, નબળાઈ લાગવી અને ડિહાઇડ્રેશનને કારણે ચક્કર આવવા જેવી સમસ્યાઓ થઈ શકે છે.

5 / 7
કેલ્શિયમ કાર્બાઇડથી પાકેલી કેરી કે કોઈપણ ફળો ખાવાથી શ્વાસ લેવામાં તકલીફ જેવી શ્વસન સમસ્યાઓ થઈ શકે છે. ઉધરસ, છાતીમાં ઘરઘરાટ, શ્વસન માર્ગમાં બળતરા

કેલ્શિયમ કાર્બાઇડથી પાકેલી કેરી કે કોઈપણ ફળો ખાવાથી શ્વાસ લેવામાં તકલીફ જેવી શ્વસન સમસ્યાઓ થઈ શકે છે. ઉધરસ, છાતીમાં ઘરઘરાટ, શ્વસન માર્ગમાં બળતરા

6 / 7
કેલ્શિયમ કાર્બાઇડ એક એવું રસાયણ છે જે જો તમારા શરીરમાં લાંબા સમય સુધી રહે તો તે કેન્સરનું જોખમ વધારી શકે છે અને આજકાલ તેનો ઉપયોગ ઘણા ફળોને પકવવા માટે થઈ રહ્યો છે.

કેલ્શિયમ કાર્બાઇડ એક એવું રસાયણ છે જે જો તમારા શરીરમાં લાંબા સમય સુધી રહે તો તે કેન્સરનું જોખમ વધારી શકે છે અને આજકાલ તેનો ઉપયોગ ઘણા ફળોને પકવવા માટે થઈ રહ્યો છે.

7 / 7
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે.

Published On - 10:01 pm, Sun, 25 May 25