મોદી સરકાર આવ્યા પછી 6 રુપિયાનો શેર 600 રુપિયાનો થયો, જાણો કઈ છે આ કંપની, જુઓ તસવીરો

ભારતની એક એવી કંપની છે જેના શેરનો ભાવ મોદી સરકારના આવ્યા પછી વધારો થયો છે. આ કંપનીનો 6 રુપિયાના ભાવનો શેર 600 રુપિયાનો થયો છે. જાણો શું છે કારણ

| Updated on: Aug 17, 2024 | 2:27 PM
4 / 6
બોરોસિલ રિન્યુએબલ્સ એનર્જી લિમીટેડ કંપનીની  25 ટકા આવક નિકાસમાંથી થાય છે. મોટાભાગના આંતરરાષ્ટ્રીય ગ્રાહકો પશ્ચિમ યુરોપ અને તુર્કીના છે. એટલુ જ નહીં ભારતમાં રુફ ટોપ સ્કીમના પગલે કંપનીને ફાયદો થયો છે.

બોરોસિલ રિન્યુએબલ્સ એનર્જી લિમીટેડ કંપનીની 25 ટકા આવક નિકાસમાંથી થાય છે. મોટાભાગના આંતરરાષ્ટ્રીય ગ્રાહકો પશ્ચિમ યુરોપ અને તુર્કીના છે. એટલુ જ નહીં ભારતમાં રુફ ટોપ સ્કીમના પગલે કંપનીને ફાયદો થયો છે.

5 / 6
બોરોસિલ રિન્યુએબલ્સ એનર્જી લિમીટેડ કંપનીએ છેલ્લા પાંચ વર્ષમાં 7.5 ગણી વૃદ્ધિ કરી છે, જે 2018માં 180 ટન પ્રતિ દિવસની ઉત્પાદન ક્ષમતા હતી. તે 2023માં (જર્મન એક્વિઝિશન સહિત) પ્રતિ દિવસ 1350 ટન થઈ ગઈ છે.ઉત્પાદન સુવિધા ભરૂચ ગુજરાત ખાતે 100 એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલી છે, જેમાં 1000 ટન પ્રતિ દિવસ (TPD) સોલાર ગ્લાસ ઉત્પાદન અને પ્રોસેસિંગ ક્ષમતા છે, જે વાર્ષિક ~ 6.5 GW ની સમકક્ષ છે.

બોરોસિલ રિન્યુએબલ્સ એનર્જી લિમીટેડ કંપનીએ છેલ્લા પાંચ વર્ષમાં 7.5 ગણી વૃદ્ધિ કરી છે, જે 2018માં 180 ટન પ્રતિ દિવસની ઉત્પાદન ક્ષમતા હતી. તે 2023માં (જર્મન એક્વિઝિશન સહિત) પ્રતિ દિવસ 1350 ટન થઈ ગઈ છે.ઉત્પાદન સુવિધા ભરૂચ ગુજરાત ખાતે 100 એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલી છે, જેમાં 1000 ટન પ્રતિ દિવસ (TPD) સોલાર ગ્લાસ ઉત્પાદન અને પ્રોસેસિંગ ક્ષમતા છે, જે વાર્ષિક ~ 6.5 GW ની સમકક્ષ છે.

6 / 6
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.