23 નવેમ્બર, 2024 કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, નકારાત્મકતા થશે દૂર

દરેક લોકોના સામાન્ય જીવનમાં અનેક સમસ્યા હોય છે. મહત્વનું છે કે 23 તારીખ એટલે કે કાલ ભૈરવ જયંતી તેમના માટે ખૂબ મહત્વનો છે. આ દિવસે કેટલાક ઉપાય કરવાથી સમસ્યાઓથી રાહત મળે છે.

| Updated on: Nov 22, 2024 | 11:12 PM
4 / 5
બીજું છે તમારે ચો મુખી દીવો લેવાનો છે. અને દીવો સળગાવી તેમાં કાળા તલ નાખવાના છે.આ કાળા તલ નાખતી વખતે એ વિચારવાનું છે જે ઈચ્છાઓ તમે રાખો છો.

બીજું છે તમારે ચો મુખી દીવો લેવાનો છે. અને દીવો સળગાવી તેમાં કાળા તલ નાખવાના છે.આ કાળા તલ નાખતી વખતે એ વિચારવાનું છે જે ઈચ્છાઓ તમે રાખો છો.

5 / 5
આ સાથે તલ નાખતી વખતે તમારે ૐ કાલ ભૈરવાય નમઃ આ મંત્રનો ઉચ્ચાર પણ કરવાનો છે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓના આધારે ફક્ત આપની જાણકારી માટે છે.)

આ સાથે તલ નાખતી વખતે તમારે ૐ કાલ ભૈરવાય નમઃ આ મંત્રનો ઉચ્ચાર પણ કરવાનો છે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓના આધારે ફક્ત આપની જાણકારી માટે છે.)

Published On - 11:04 pm, Fri, 22 November 24