
બીજું છે તમારે ચો મુખી દીવો લેવાનો છે. અને દીવો સળગાવી તેમાં કાળા તલ નાખવાના છે.આ કાળા તલ નાખતી વખતે એ વિચારવાનું છે જે ઈચ્છાઓ તમે રાખો છો.

આ સાથે તલ નાખતી વખતે તમારે ૐ કાલ ભૈરવાય નમઃ આ મંત્રનો ઉચ્ચાર પણ કરવાનો છે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓના આધારે ફક્ત આપની જાણકારી માટે છે.)
Published On - 11:04 pm, Fri, 22 November 24